SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ १२० चरणानुयोग-२ सहाय प्रत्याख्यान फल सूत्र १८५२-५५ સહાય–વવા–પરું સહાય પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૫ર, p. HETયપદવતાં નીવે &િ ૧૮૫૨. પ્ર. ભંતે! સહાય પ્રત્યાખ્યાન (બીજાનો સહયોગ ન નાયડુ ? લેવા) થી જીવ શું પ્રાપ્ત કરે છે ? सहायपच्चक्खाणेणं एगीभावं जणयइ । ઉ. સહાય પ્રત્યાખ્યાનથી જીવ એકત્વભાવને પામે एगीभावभूए वि य णं जीवे एगग्गं भावेमाणे છે. એકત્વભાવ પામેલ સાધક એકાગ્રતાની अप्पसद्दे, अप्पझंझे, अप्पकलहे, अप्पकसाए, ભાવના કરતો, વિગ્રહકારી શબ્દ, વાફકલહ अप्पतुमंतुमे, संजमबहुले, संवरबहुले, समाहिए (ટંટો,) ક્રોધાદિ કષાય, તું-તું, હું--હું થી મુક્ત यावि भवइ । રહે છે, સંયમ અને સંવરમાં વ્યાપકતા પ્રાપ્ત કરીને સમાધિસંપન્ન બને છે. -૩૪. ઝ. ર૬, સુ. ૪૨ કત્ત–વવા–પરું ભક્ત પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮ રૂ. કત્તવાળાં મસ્તે નીવે ફ્રિ નાયડુ ? ૧૮૫૩, પ્ર. ભંતે! ભક્ત પ્રત્યાખ્યાન (અનશન) થી જીવ શું પ્રાપ્ત કરે છે ? उ. भत्तपच्चक्खाणे णं अणे गाइं भवसयाई ઉ. ભક્ત પ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો निरुम्भड ભવોના જન્મ-મરણનો વિરોધ કરે છે. -૩૪. ગ. ૨૨, મુ. ૪ર સમાવ-નવહાઈ–ઝરું સભાવ પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૬૪. પૂ. સદભાવ વર્તવાળાં બન્ને ! નીવે વિદ ૧૮૫૪. પ્ર. ભંતે! સદૂભાવ પ્રત્યાખ્યાન (પૂર્ણ સંવરરૂપ जणयइ ? શૈલેશી અવસ્થા) થી જીવ શું પ્રાપ્ત કરે છે ? उ. सब्भावपच्चक्खाणेणं अनियट्टि जणयइ । | ઉ. સદ્ભાવ પ્રત્યાખ્યાનથી જીવ અનિવૃત્તિ (શુક્લ अनियट्टि पडिवन्ने य अणगारे चत्तारि ધ્યાન) પામે છે. અનિવૃત્તિ પામેલ અણગાર केवलिकम्मसे खवेइ, तं जहा કેવળીના શેષ રહેલા ચાર કર્મોને ક્ષીણ કરે છે, યથા - (૨) વેખિન્ન, (૨) ૩માડવું, (૧) વેદનીય કર્મ, (૨) આયુષ્ય કર્મ, (૩) નામું, (૪) ગોયે | (૩) નામ કર્મ, (૪) ગોત્ર કર્મ. तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाएइ ત્યારપછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય सव्वदुक्खाणं अन्तं करेइ । છે, પરિનિર્વાણને પામે છે અને બધા દુઃખોનો અંત –૩૪. . ૨૬, મુ. ૪૨ કરે છે. पच्चक्खाण-मंजण-पायच्छित्त-सुत्तं પ્રત્યાખ્યાન ભંગનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૮૧૬. ને વઘુ ગમgi Gi Vદવે+giri બંગડું ૧૮૫૫. જે ભિક્ષુ વારંવાર પ્રત્યાખ્યાન તોડે છે, (તોડાવે છે) भंजतं वा साइज्जइ । તોડનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) ૩થષેિ | આવે છે. -ર. ૩. ૨૨, મુ. ૨ Jain ૧icatioભકત પ્રત્યાખ્યાન અનશનનું વર્ણન અનશન તપ તપાચારમાં જુઓ, sonal Used www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy