SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८४७-५१ उपधि प्रत्याख्यान फल प्रतिक्रमण ११९ उवहि-पच्चक्खाण-फलं ઉપધિ પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૪૭. p. ૩દિપદghvi અન્ને ! ની વિ ૧૮૪૭. પ્ર. ભંતે ! ઉપધિ (વસ્ત્ર આદિ ઉપકરણો) ના નાયડુ ? પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? उ. उवहिपच्चक्खाणेणं उवहिमंतरेण य न ઉ. ઉપધિ (ઉપકરણ)ના પ્રત્યાખ્યાનથી જીવ संकिलिस्सइ । નિર્વિક્નપણે સ્વાધ્યાય કરે છે. ઉપધિ રહિત જીવ આકાંક્ષામુક્ત થઈને ઉપધિના અભાવમાં -૩૪. ગ. ર૬, મુ. રદ્દ કલેશ પામતો નથી. આહાર–પના – – આહાર પ્રત્યાખ્યાનનું ફળ : ૧૮૪૮. p. માદરપૂqqને પત્તે ! નીવે વિક્ર ૧૮૪૮. પ્ર. ભંતે ! આહારના પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત નાય ? કરે છે ? उ. आहारपच्चक्खाणे णं जीवियासंसप्पओगं ઉ. આહારના પ્રત્યાખ્યાનથી જીવ જીવનની લાલસાवोच्छिदइ, जीवियासंसप्पओगं वोच्छिन्दित्ता કામનાના પ્રયત્નને વિછિન્ન કરે છે. જીવનની जीवे आहारमंतरेणं न संकिलिस्सइ । કામનાના પ્રયત્ન છોડીને તે આહારના –37. . ૨૨, . રૂ૭ અભાવમાં (તપસ્યા આદિમાં) પણ કલેશ પામતો નથી. સાથ–પવહાણ-પૂરું કપાય પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૪૬. ૫. સાયપદવતરણvi મસ્તે નીવે ૧૮૪૯, પ્ર. ભંતે ! કષાય (ક્રોધ - માન-માયા અને લોભ) जर्णयइ ? પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ૩. સાયપદવUTvi વીયRITTEાવં નાયડુ | ઉ. કષાયના પ્રત્યાખ્યાનથી જીવને વીતરાગભાવ वीयरागभावपडिवन्ने य णं जीवे समसुहदुक्खे થાય છે. વીતરાગભાવથી જીવ સુખદુઃખમાં મવડું | સમાન બને છે. ૩૪. સ. ર૬, ૩. ૨૮ નો– પવા –પરું યોગ પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૧૦, ૫. નો પવરવાળે મસ્તે ! નીવે લિંક નાયડુ ? ૧૮૫૦. પ્ર. ભંતે ! યોગ પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત કરે છે ? उ. जोगपच्चक्खाणेणं अजोगत्तं जणयइ । अजोगी ઉ. યોગ (મન, વચન, કાયાની પ્રવૃત્તિ) णं जीवे नवं कम्मं न बन्धइ पुव्वबद्धं પ્રત્યાખ્યાનથી તે અયોગત્વ પામે છે, અયોગી નિત્તરે | જીવ નવા કર્મોનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. - ૩૪. . ર૬, સુ. ૩૬ સરીર–પન્નવસ્થા–પરું– શરીર પ્રત્યાખ્યાનનું ફળ : ૧૮૧૨. ૫. સરીર પર્વતને પત્તે ! ની લિંક ૧૮૫૧. પ્ર. ભંતે ! શરીર ત્યાગ કરવાથી જીવ શું પ્રાપ્ત કરે નાયડું ? उ. सरीर पच्चक्खाणेणं सिद्धाइसयगुणत्तं निव्वत्तेइ । ઉ. શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ सिद्धाइसयगुणसंपन्ने य णं जीवे लोगग्गमुवगए ગુણ પ્રાપ્ત કરે છે. મુક્ત આત્માઓના અતિશય ગુણોયુક્ત જીવ લોકાઝમાં પહોંચીને પરમસખ परमसुही भवइ । પામે છે. -૩૪. . ૨૬, મુ. ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy