________________
११८
चरणानुयोग-२
प्रतिक्रमण फल चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. परिण्णायसण्णे नाममेगे नो परिण्णायगिरवासे,
२. परिण्णायगिहावासे नाममेगे नो परिण्णायसण्णे,
सूत्र १८४४-४६ પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, યથા૧. કેટલાક પુરુષો પાપભાવનાનો પરિત્યાગ કરે
છે, ગૃહવાસનો પરિત્યાગ કરતા નથી. ૨. કેટલા પુરુષો ગૃહવાસનો પરિત્યાગ કરે છે, પાપ
ભાવનાનો પરિત્યાગ કરતા નથી. ૩. કેટલાક પુરુષો પાપભાવના અને ગૃહવાસ બંનેનો
પરિત્યાગ કરે છે. ૪. કેટલાક પુરુષો પાપભાવના અને ગૃહવાસ બંનેનો
પરિત્યાગ કરતા નથી.
३. एगे परिण्णायसण्णे वि, परिण्णायगिहावासे वि,
४. एगे नो परिण्णायसण्णे, नो परिण्णायगिहावासे ।
-તા. . ૪, ૩. ૨, સુ. રર૭
પ્રતિક્રમણ ફળ – ૬ पडिक्कमण फलं
પ્રતિક્રમણનું ફળ : ૨૮૪૪. ૫. ડિમોનું મસ્તે ! નીવે વિંદ્ર નાયડુ ? ૧૮૪૪. પ્ર. ભંતે! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે ?
उ. पडिक्कमणेणं वयछिद्दाई पिहेइ । पिहियवयछिद्दे ઉ. પ્રતિક્રમણથી જીવ સ્વીકૃત વ્રતોના છિદ્રોને રોકે पुण जीवे निरुद्धासवे, असबलचरित्ते, अट्ठसु
છે. આવા વ્રતોના છિદ્રને બંધ કરનાર જીવ पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए
આશ્રવનો નિરોધ કરે છે, શુદ્ધ ચારિત્રનું પાલન વિદર |
કરે છે, સમિતિ ગુપ્તિ રૂપ આઠ પ્રવચન -૩૪. એ. ર૧, . ૨૨
માતાની આરાધનામાં સાવધાન બને છે, સંયમયોગમાં એકરસ બની જાય છે અને સન્માર્ગે સમ્યફ સમાધિસ્થ થઈ વિચરે છે.
પચ્ચખાણ ફળ – ૭
पच्चक्खाणं फलं
પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૪૫. પ. પૂર્વવાળvi મસ્તે ! નીવે વિક્ર નાયડુ ? ૧૮૪૫. પ્ર. ભંતે! પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત કરે છે ? ૩. પવરવાળાં માસવાર હું નિરુમડુ |
ઉ. પ્રત્યાખ્યાનથી જીવ- આશ્રવ દ્વારોનો નિરોધ -૩૪. . ર૬, .
કરે છે. संभोग-पच्चक्खाण-फलं
સંભોગ પ્રત્યાખ્યાનનું ફળ : ૨૮૪૬, ૫. સંબ–પ્રદવને મંતે ! નીવે વુિં ૧૮૪૬. પ્ર. ભંતે! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવ શું પ્રાપ્ત નાય ?
કરે છે? उ. संभोग-पच्चकखाणेणं आलंबणाई खवेइ । ઉ. સંભોગના પ્રત્યાખ્યાનથી જીવ પરાવલંબી મટી निरालंबणस्स य आययट्ठिया जोगा भवंति ।
નિરાવલંબી થાય છે, નિરાવલંબ થવાથી તેના
બધા પ્રયત્નો આત્મપ્રયોજન કરનારા બને છે. सएणं लाभेणं संतुस्सइ परलाभं नो आसादेइ,
તે પોતે મેળવેલા લાભથી સંતુષ્ટ થાય છે, नो तक्केइ, नो पीहेइ, नो पत्थेइ, नो अभिलसइ ।
બીજાના લાભનો ઉપભોગ કરતો નથી. તેની परलाभं अणासायमाणे, अतक्केमाणे, अपीहेमाणे, કલ્પના કરતો નથી, સ્પૃહા કરતો નથી, अपत्थेमाणे, अणभिलसमाणे दुच्चं सुहसेज्ज
પ્રાર્થના કરતો નથી, અભિલાષા કરતો નથી. उवसंपज्जित्ता णं विहरइ ।
બીજાના લાભનું આસ્વાદન, કલ્પના, પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરનાર બીજી સુખ
શયાને (પહેલી સુખશયા સંયમ) પ્રાપ્ત કરીને –૩૪. એ. ૨૬, મુ. રેલ
વિહાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org