SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८४३ ज्ञानपूर्वक प्रत्याख्यान करण प्रतिक्रमण ११७ तस्स णं “सव्वपाणेहिं-जाव-सव्वसत्तेहिं તે પુરુષ કહેનારને “સર્વ પ્રાણ યાવત સર્વ पच्चक्खायं” इति वयमाणस्स नो सुपच्चक्खायं સત્ત્વોનાં પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોતા નથી. પરંતુ भवति, दुपच्चक्खायं भवति । एवं खलु से દુપ્રત્યાખ્યાન હોય છે.માટે તે દુપ્રત્યાખ્યાની પુરુષ दुपच्चक्खाई सव्वपाणे हिं-जाव-सव्वसत्तेहिं મેં સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્ત્વોની હિંસાના પ્રત્યાખ્યાન “पच्चक्खाय” इति वयमाणो नो सच्चं भासं भासति, કર્યા છે. આ પ્રમાણે કહેનારા સત્ય ભાષા બોલતા मोसं भासं भासइ, एवं खल से मुसावाती નથી. પરંતુ મૃષા ભાષા બોલે છે. તથા તે મૃષાવાદી સર્વ પ્રાણ યાવતુ સર્વ સત્ત્વો પ્રત્યે ત્રણ કરણ, ત્રણ सव्वपाणेहिं-जाव-सव्वसत्तेहिं तिविहं तिविहेणं યોગથી અસંયત, અવિરત, પાપકર્મથી અપ્રતિહત असंजय-अविरय-अपडिहय- पच्चक्खायपावकम्मे તથા પાપકર્મના અપ્રત્યાખ્યાની ક્રિયાઓથી યુક્ત સંવર सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले यावि भवति । રહિત એકાંત દંડ કારક તથા એકાંત બાળ હોય છે. जस्स णं “सव्वपाणेहि-जाव-सव्वसत्तेहिं पच्चक्खायं" મેં સર્વ પ્રાણ યાવત્ સર્વ સત્ત્વોની હિંસાના પ્રત્યાખ્યાન इति वयमाणस्स एवं अभिसमन्नागतं भवति । કર્યા છે એવું કહેનાર જે પુરુષને એવું જ્ઞાન હોય છે કેइमे जीवा, इमे अजीवा, એ જીવ છે કે અજીવ છે, इमे तसा, इमे थावरा, એ ત્રસ છે કે સ્થાવર છે, तस्स णं-जाव-सुपच्चक्खायं भवति, नो दुपच्चक्खायं તે પુરુષનાં યાવત્ પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે भवति । एवं खलु से सुपच्चक्खाई-जाव-एगंतपंडिते પણ દુપ્રત્યાખ્યાન હોતા નથી. માટે તે સુપ્રત્યાખ્યાની यावि भवति । થાવત્ એકાંત પંડિત હોય છે. से तेणदेणं गोयमा ! एवं वच्चइ-जाव-सिय માટે હે ગૌતમ! એવું કહેવાય છે કે યાવત્ કદાચિત્ सुपच्चकखायं भवति, सिय दुपच्चक्खायं भवति । સુપ્રત્યાખ્યાન હોય છે અને કદાચિત દુપ્રત્યાખ્યાન -વિ. સ. ૭, ૩. ૨ સુ. ? હોય છે. णाणपुव्वगपच्चक्खाणकारी જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન કરનારા : १८४३, चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा ૧૮૪૩. પુરુષ ચાર પ્રકારના કહેવાય છે, યથા - १. परिण्णायकम्मे नाममेगे नो परिण्णायसण्णे, ૧. કેટલાક પુરુષો પાપકર્મનો પરિત્યાગ કરે છે, પણ પાપભાવનાનો ત્યાગ કરતા નથી. २. परिण्णायसण्णे नाममेगे नो परिणायकम्मे, ૨. કેટલાક પુરુષો પાપભાવનાનો પરિત્યાગ કરે છે, પણ પાપકર્મનો પરિત્યાગ કરતા નથી. ३. एगे परिण्णायकम्मे वि. परिण्णायसपणे वि, ૩. કેટલાક પુરુષો પાપકર્મ અને પાપભાવના બંનેનો પરિત્યાગ કરે છે. ૪. જે નો પરિજીયને, નો પળાય છે. | ૪. કેટલાક પુરુષો પાપકર્મનો પણ પરિત્યાગ કરતા નથી અને પાપભાવનાનો પણ પરિત્યાગ કરતા નથી. चत्तारि परिसजाया पण्णत्ता, तं जहा પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, યથા - १. परिण्णायकम्मे नाममेगे नो परिण्णायगिहावासे, ૧. કેટલાક પુરુષ પાપકર્મનો પરિત્યાગ કરે છે, - ગૃહવાસનો પરિત્યાગ કરતા નથી. २. परिण्णायगिहावासे नाममेगे नो परिण्णायकम्मे. ૨. કેટલાક પુરુષ ગૃહવાસનો પરિત્યાગ કરે છે, પાપકર્મનો પરિત્યાગ કરતા નથી. ३. एगे परिण्णायकम्मे वि, परिण्णायगिहावासे वि, ૩. કેટલાક પુરુષો પાપકર્મ અને ગૃહવાસ બંનેનો પરિત્યાગ કરે છે. ४. एगे णो परिण्णायकम्मे. णो परिण्णायगिहावासे । ૪. કેટલાક પુરુષો પાપકર્મ અને ગૃહવાસ બંનેનો પરિત્યાગ કરતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy