SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३५३-५५ सर्व परीषह विजय निर्देश वीर्याचार ४३३ सव्व परीसहजय निद्देसो બધા પરીષહ જીતવાનો નિર્દેશ : રર૩. પરીસર સર્વે, કાસળ પવેયા | ૨૩૫૩. કાશ્યપ-ગોત્રીય ભગવાન મહાવીરે આ બધા ને +q - વિફનેત્ની, પુદો જેવું | પરીષહોનું પ્રરૂપણ કર્યું છે. તેમને જાણી કયાંય કોઈપણ પરીષહથી આક્રાન્ત થવા છતાં ભિક્ષુ –૩૪. એ. ૨, TD. ૪૮ તેનાથી પરાજિત ન થાય. परीसह अपराजिओ मुणी પરીષહોથી અપરાજિત મુનિ : રર૪. મરનેસ સમi Jયું ત i | ૨૩૫૪, ગૃહરહિત,એષણાનું પાલન કરવામાં તત્પર, સંયમધારી તપસ્વી સાધુ પાસે આવી તેમના डहरा वुड्ढा य पत्थए, अवि सस्से ण य तं लभे जणा ।। પુત્ર-પૌત્ર, માતા-પિતા વગેરે દીક્ષા છોડી દેવાનું કહે તેમજ ગૃહવાસમાં રહેવાની પ્રાર્થના કરતાં કરતાં થાકી જાય તો પણ સાધુ સ્નેહીજનોને આધીન ન થાય. जइ कालुणियाणि कासिया, સાધુના માતા-પિતા વગેરે તેમની પાસે આવી जइ रोवंति व पुत्तकारणा । કરુણાજનક વચન બોલે અથવા પુત્ર માટે રૂદન કરે તો પણ સંયમ પાલન કરવામાં તત્પર તે સાધુને दवियं भिक्खुं समुट्टितं, તેઓ ડગાવી શકતા નથી, તેમજ ગૃહવાસમાં णो लब्भति ण संठवित्तए ।। સ્થાપિત કરી શકતા નથી. जइ वि य कामेहिं लाविया, સાધુના સંબંધીઓ સાધુને વિષયભોગનું પ્રલોભન जइ णेज्जाहि ण बंधिई घरं ।। આપે અથવા તેને બાંધીને ઘરે લઈ જાય પણ જો તે સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરતો હોય તો जइ जीविय णावकंखए, તેઓ તેમને વશ કરી શકતા નથી અને ગૃહસ્થ णो लब्भंति ण संठवित्तए ।। * ભાવમાં પણ સ્થાપિત કરી શકતા નથી. -સૂય. . , . ૨, ૩. , ના. ૨૬-૧૮ परीसहपराजिओ मुणी२३५५. सेहति य णं ममाइणो, माया पिया य सुता य भारिया । पोसाहि णे पासओ तुम, लोयं परं पि जहाहि पोसणे ।। अन्ने अन्नेहिं मुच्छित्ता, मोहं जंति नरा असंवुडा । विसमं विसमेहिं गाहिया, ते पावेहिं पुणो पगब्भिता ।। પરીષહોથી પરાજિત મુનિ ૨૩૫૫. સાધુને પોતાના પુત્ર,માતા,પિતા, પત્ની વગેરે શિક્ષા આપે છે અને કહે છે - હે પુત્ર ! તું ઘણો સમજદાર છે માટે અમારું પાલન કર, અમને છોડીને તું પરલોક પણ બગાડી રહ્યો છે, માટે અમારું પાલન કર”. કોઈ કોઈ કાયર પુરુષો સંબંધીજનોના ઉપદેશથી (માતા, પિતા, પુત્ર વગેરેમાં) મૂતિ બની મોહને વશ બને છે. તેઓ અસંયમી પુરુષો દ્વારા અસંયમને ગ્રહણ કરી ફરી પાપકારી કાર્ય કરવામાં લાગી જાય છે. -સૂય. . ૧, સે. ૨, ૩, ૬, II. ૨૬-૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy