SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४ चरणानुयोग - २ परीषह सहन कर्ता भिक्षु सूत्र २३५६ સંતત્તા હેસટો, વંકચેરપરનિયા | કેશલોચથી સંતપ્ત અને કામવિકારથી પરાજિત तत्थ मंदा विसीयन्ति, मच्छा पविट्ठा व केयणे ।। મૂર્ણ પુરુષ દીક્ષા ધારણ કરીને એવો દુઃખી થાય છે, જેમ જાળમાં ફસાયેલી માછલી દુઃખી થાય છે. -સૂય. સુ. ૧, . ૨, ૩. 8, . ૨૩ परीसहसहगो भिक्खू પરીષહ સહન કરનાર ભિક્ષુ : રરક૬. તે હેતુ વા, હિતરેહુ વા, ગમેવા, મંતરે, વા, ૨૩૫૬. મુનિને ઘરોમાં, ગામોમાં અથવા ગામોની णगरेसु वा, णगरंतरेसु वा, जणवएसु वा, આસપાસમાં, નગરીમાં, નગરીઓના અંતરાળમાં, જનપદોમાં, જનપદોના અંતરાળમાં, કોઈ કોઈ जणवयंतरेसु वा, संतेगतिया जणा लूसगा भवंति વેષી મનુષ્ય ઉપસર્ગ કરે અથવા અન્ય કોઈપણ अदुवा फासा फुसंति । ते फासे पुट्ठो धीरो પ્રકારનું સંકટ આવી જાય તો સમદ્રષ્ટિ સાધક अहियासए ओए समितदंसणे । સમભાવપૂર્વક તેને સહન કરે. -. . ૨, એ. ૬, ૩. ૫, મુ. ૨૨૬ जो सहइ हु गामकंटए, જે ઈન્દ્રિયોને કંટક સમાન દુ:ખ ઉત્પન્ન કરનાર (૧) આક્રોશમય વચનોને. (૨) પ્રહારોને अक्कोस पहार-तज्जणाओ य । તર્જનાઓને અને (૪) વૈતાલાદિના અત્યંત भय-भेरवसद्दसप्पहासे, ભયાનક શબ્દયુક્ત અટ્ટહાસ્યાદિને સહન કરે છે समसुह-दुक्खसहे य जे स भिक्खू ।। તથા સુખ અને દુ:ખમાં સમભાવ રાખી સહન કરે છે- તે ભિક્ષુ છે. पडिमं पडिवज्जिया मसाणे, જે શ્મશાનમાં પ્રતિમા અંગીકાર કરીને ત્યાં અત્યંત नो भीयए भयभेरवाइं दिस्स । ભયાનક દ્રશ્ય જોઈને ભયભીત થતો નથી, જે विविहगुणतवोरए य निच्चं, વિવિધ ગુણો અને તપોમાં રત રહે છે અને જે શરીરની પણ મમતા કરતો નથી- તે જ ભિક્ષુ છે. __न सरीरं चाभिकंखए जे स भिक्खू ।। असई वोसट्ठचत्तदेहे, જે મુનિ વારંવાર દેહનો વ્યુત્સર્ગ અને ત્યાગ કરે છે, કોઈનાં દ્વારા આક્રોશ વચન કહેવા પર, માર अक्कुढे व हए व लूसिए वा । મારવા અથવા કષ્ટ આપવા પર પૃથ્વી સમાન पुढवि समे मुणी हवेज्जा, ક્ષમાશીલ બની રહે છે, નિદાન કરતો નથી અને अनियाणे अकोउहल्ले य जे स भिक्खू ।। કુતુહલવૃત્તિ રહિત છે- તે ભિક્ષુ છે. अभिभूय काएण परीसहाई, જે શરીરથી પરીષહોને જીતીને પોતાના આત્માનો સમુદ્ધરે નડ્રિપદીઓ ગપ્પN | જન્મ-મરણના પથમાંથી ઉદ્ધાર કરે છે તથા જન્મ विइत्तु जाइमरणं महब्भयं, મરણ રૂપ સંસારના મૂળને મહાભયકારી જાણીને શ્રામણ્યમાં તથા તપમાં રત રહે છે- તે જ ભિક્ષુ છે. तवे रए सामणिए जे स भिक्खू ।। - સ. મ. ૨૦, . ૧૨-૧૪ अणुस्सुओ उरालेसु, जयमाणो परिव्वए । સાધુ મનોહર શબ્દાદિ વિષયોમાં ઉત્સુક ન થાય. चरियाए अप्पमत्तो, पुट्ठो तत्थऽहियासए ।। પરંતુ યતનાપૂર્વક સંયમનું પાલન કરે, ભિક્ષાચરી તથા વિહાર વગેરેમાં પ્રમાદ ન કરે, તેમજ -સૂય. સુ. ૨, એ. ૬, II. ૩૦ ઉપસર્ગ તથા પરીષહોની પીડા થવા પર સમભાવથી સહન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy