SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ सूत्र २२१७ चरणानुयोग - २ दत्ति प्रमाण निरूपण एगारसमीए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, बारस पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । અગિયારસના દિવસે આહાર અને પાણીની બાર-બાર દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. बारसमीए से कप्पइ तेरस दत्तीओ भोयणस्स બારસના દિવસે આહાર અને પાણીની તેર-તેર पडिगाहेत्तए, तेरस पाणस्स-जाव-एयाए एसणाए દાંતી લેવી કહ્યું છે. યાવતું આ પ્રમાણેના एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં णो लभेज्जा णो आहारेज्जा । આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. तेरसमीए से कप्पइ चउद्दस दत्तीओ भोयणस्स તેરસના દિવસે આહાર અને પાણીની ચૌદ-ચૌદ पडिगाहेत्तए, चउद्दस पाणस्स-जाव-एयाए एसणाए દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં णो लभेज्जा णो आहारेज्जा । આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. चउद्दसमीए से कप्पइ पन्नरस दत्तीओ भोयणस्स શુકલ પક્ષની ચૌદશના દિવસે આહાર અને पडिगाहेत्तए, पन्नरस पाणस्स-जाव-एयाए एसणाए પાણીની પંદર-પંદર દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત णो लभेज्जा णो आहारेज्जा । થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. पुण्णिमाए से य अब्भत्तढे भवइ । પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરે. एवं खलु एसा वइरमज्झा चंदपडिमा अहासुत्तं આ પ્રમાણે વજ-મધ્ય, ચંદ્ર પ્રતિમા સૂત્રાનુરૂપ जाव-आणाए अणुपालिया भवइ । યાવતુ જિનાજ્ઞાનરૂપ પાલન કરવામાં આવે છે. -વવ. ૩. ૨૦, સુ. ૩-૪ दत्तिपरिमाण निरूवणं - દાંતી પ્રમાણ નિરૂપણ : રરર૭. સંપત્તિયજ્ઞ, fમવુ પડદધરિ ૨૦૧૭. દાંતીઓની સંખ્યાનો અભિગ્રહ કરનાર પાત્રધારી गाहावइकुलं पिंडवाय पडियाए अणुपविट्ठस्स, નિગ્રંથ ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે ત્યારેजावइयं जावइयं केइ अन्तो पडिग्गहसि उवइत्ता (૧) આહાર આપનાર ગૃહસ્થ પાત્રમાં જેટલીવાર दलएज्जा तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया । ઝુકાવી આહાર આપે એટલી જ દાંતીઓ કહેવી. तत्थ से केइ छब्बएणं वा, दूसएणं वा, बालएणं वा, (૨) આહાર આપનાર ગૃહસ્થ જો છાબડીથી, अन्तो पडिग्गहंसि उवइत्ता दलएज्जा सव्वा वि णं વસ્ત્રથી કે ચાળણીથી અટકયા વગર પાત્રમાં सा एगा दत्ती वत्तव्वं सिया । ઝૂકીને આપે તેને એક જ દાંતી ગણવી. तत्थ से बहवे भंजमाणा सव्वे ते सयं सयं पिण्डं (૩) આહાર આપનાર ગૃહસ્થ ઘણા હોય અને એ साहणिय अन्तो पडिग्गहंसि उवइत्ता दलएज्जा, બધા પોતપોતાનો આહાર એકઠો કરી અટકયા सव्वा वि णं सा एगा दत्ति वत्तव्वं सिया । વગર પાત્રમાં ઝુકાવી આપે તેને પણ એક જ દાંતી ગણવી. संखादत्तियस्स णं भिक्खुस्स पाणिपडिग्गहियस्स દાંતીઓની સંખ્યાનો અભિગ્રહ કરતાં કરપાત્રભોજી गाहावइकुलं पिण्डवाय-पडियाए अणुपविट्ठस्स, નિર્ગથી ગૃહસ્થના ઘરે આહાર માટે પ્રવેશ કરે ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy