SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९४३ भिक्षु हेतु विविध अनाचरणीय स्थान अनाचार २०१ १९-२०. आसूणिमक्खिरागं च, ૧૯. શક્તિવર્ધક રસાયણોનું સેવન કરવું, ૨૦. શોભા २१. गिद्धवं २२. घायकम्मगं । માટે આંખોમાં રંગ લગાવવો, ૨૧. વિષયોમાં આસક્ત થવું, ૨૨. જીવહિંસા કરવી, ૨૩. હાથપગ વગેરે २३. उच्छोलणं च २४. कक्कं च, ધોવા, ૨૪. શરીરે માલીશ કરવું, તે સર્વને કર્મબંધનનું तं विज्जं परिजाणिया ।। કારણ જાણી જ્ઞાની મુનિ તેનો પરિત્યાગ કરે, રપ. સંસારી, રદ્દ, વિgિ, ૨૫. ગૃહસ્થની સાથે સાંસારિક વાર્તાલાપ કરવો, ર૭. પસિયત | | ૨૬. અસંયમાનુષ્ઠાનની પ્રશંસા કરવી, ૨૭. જ્યોતિષના ૨૮. સીરિપ૬ ૨, પ્રશ્નનો ઉત્તર આપવો, ૨૮. શય્યાતરનો આહાર तं विज्जं परिजाणिया ।। લેવો, તે બધાને સંસારનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. २९. अट्ठापदं ण सिक्खवेज्जा, ૨૯. સાધુ જુગાર ન શીખે, ૩૦. ધર્મ વિરુદ્ધ ભાષાનો ૨૦. વેદા ૨ નો વયે | પ્રયોગ ન કરે, ૩૧. હસ્તકર્મ ન કરે, ૩૨. વ્યર્થ ३१. हत्थकम्मं ३२. विवादं च, વાદવિવાદ ન કરે, તે સર્વને સંસારનું કારણ જાણી જ્ઞાની तं विज्जं परिजाणिया ।। મુનિ તેનો ત્યાગ કરે. ३३. पाणहाओ य ३४. छत्तं च, ૩૩. પગમાં પગરખાં પહેરવાં, ૩૪. છત્રી ઓઢવી, રૂ. નાયેિ, રદ્દ, વાવીયl | ૩૫. જુગાર રમવો, ૩૬. પંખાથી પવન નાંખવો, ૩૭. રવિરિ, ૨૮. અનર્મનં , ૩૭. ગૃહસ્થ આદિ પાસે પગ દબાવવા, तं विज्जं परिजाणिया ૩૮. સાધુઓના પરસ્પર શરીર પરિકર્મ કરવાં-તે સર્વને સંસારનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો પરિત્યાગ કરે. ३९. उच्चारं पासवणं हरितेसु ण करे मुणी । ૩૯. જ્ઞાની મુનિ વનસ્પતિ પર મળ-મૂત્રનો ત્યાગ ન કરે. ४०. वियडेण वा वि साहट्ट, णायमेज्ज कयाइ वि ।। ૪૦. બીજ વગેરે દૂર કરી અચિત્ત પાણીથી પણ આચમન ન કરે. ४१. परमत्ते अन्नपाणं च, ण भुज्जेज्जा कयाइ वि । ૪૧. ગૃહસ્થના વાસણમાં આહારપાણી ન કરે, ४२. परवत्थमचेलो वि, तं विज्जं परिजाणिया ।। ૪૨. વસ્ત્ર ન હોય તો પણ ગૃહસ્થના વસ્ત્ર કામમાં ન આ બધુ સંસારનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. ४३. आसंदी ४४. पलियंके य, ૪૩. માંચી કે ખુરશી પર ન બેસે. ૪૪. પલંગ પર ન સૂવે. ४५. णिसिज्जं च गिहतरे । ૪૫. ગૃહસ્થના ઘરમાં ન બેસે. ૪૬. પુછi , ૪૭. સરખે , ૪૬. ગૃહસ્થના કુશળ સમાચાર ન પૂછે. ૪૭. કામક્રીડાનું तं विज्जं परिजाणिया ।। સ્મરણ ન કરે. તે સર્વ સંસારનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. ૪૮. નાં ૪૬. વિત્તિ ૧૦. મિત્રો ૨ ના ય, ૪૮. સમગ્ર લોકમાં યશ, ૪૯. કીર્તિ, ૫૦. પ્રશંસા, ५१. वंदण ५२. पूयणा । ૫૧. વંદના, અને પર- પૂજા પ્રતિષ્ઠા ઈત્યાદિ જે सव्वलोयंसि जे कामा, કામનાઓ છે એ બધાને સંસારનું કારણ જાણી જ્ઞાની तं विज्जं परिजाणिया ।। મુનિ તેનો ત્યાગ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy