SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ चरणानुयोग-२ छ उन्माद स्थान सूत्र १९४४-४७ ५३. जेणेहं णिव्वहे भिक्खू, अन्न-पाणं तहाविहं । ૫૩. આ જગતમાં જે આહારપાણીથી સાધુની સંયમયાત્રાનો નિર્વાહ થાય એવાં જ શુદ્ધ આહારપાણીને સાધુ ગ્રહણ કરે અને બીજાને આપે. ५४. अणुप्पदाणमन्नेसिं, तं विज्जं परिजाणिया ।। ૫૪. જે આહારપાણીથી સંયમનો વિનાશ થાય તેવું ન -સૂય. સુ. ૨, પ્ર. ૬, . ૨૨-૨૨ પોતે ગ્રહણ કરે ન બીજાને આપે. ५५. णण्णत्थ अंतराएणं, परगेहे ण णिसीयए । ૫૫. સાધુ રોગ આદિ કોઈ કારણ વગર ગૃહસ્થના ઘરમાં ન બેસે. વ૬. મરિય મિતું ક૭. નાતિવેરું હસે મુn || ૫૬. ગામના બાળકોની સાથે રમત ન રમે. પ૭. તેમજ મર્યાદાનું ઉલ્લંઘન કરીને ન હસે. -સૂય. સુ. ૨, ૪, ૬, II. ર૬ છે માયકાળારં છ ઉન્માદ સ્થાન : १९४४. छहिं ठाणेहिं आया उम्मायं पाउणेज्जा, तं जहा- ૧૯૪૪. છ કારણોથી આત્મા ઉન્માદને પામે છે, યથા – १. अरहंताणं अवण्णं वदमाणे । ૧. અરિહંતોનો અવર્ણવાદ કરવાથી. २. अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वदमाणे । ૨. અહ-પ્રજ્ઞપ્ત ધર્મનો અવર્ણવાદ કરવાથી. ३. आयरिय-उवज्झायाणं अवण्णं वदमाणे । ૩. આચાર્ય તથા ઉપાધ્યાયનો અવર્ણવાદ કરવાથી. ४. चाउव्वण्णस्स संघस्स अवण्णं वदमाणे । ૪. ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ કરવાથી. . નgવે વેવ | ૫. યક્ષાવેશથી. ६. मोहणिज्जस्स चेव कम्मस्स उदएणं । ૬. મોહનીય કર્મના ઉદયથી. –તા. પ્ર. ૬, સુ. ૧૦૬ સામુવાળિય–વેલ મારો પાવરમ - સામુદાનિક ગવેષણા ન કરનાર પાપશ્રમણ : ૨૨૪૧. સ-નાપવું નેમેવું, નેચ્છ સામુળિયું | ૧૯૪૫. જે સંબંધીજનોના ઘરોમાં જ આહાર ગ્રહણ કરે છે, ગિનિસેનું ૨ વાઈફ, પાવનમો ત્તિ વૃદવ || બધા કુળોમાંથી ગોચરી લેતા નથી તથા ગૃહસ્થની શય્યા –૩૪. સ. ૭, T. ૨૬ પર બેસે છે તે પાપશ્રમણ કહેવાય છે. सछंद विहारी पावसमणो સ્વછંદવિહારી પાપશ્રમણ : १९४६. जे केइ उ पव्वइए णियंठे, ૧૯૪૬. પહેલાં જે કોઈ ધર્મ સાંભળી અત્યંત દુર્લભ બોધિલાભ ધમ્મ મુખિત્તા વિMવવને | મેળવી વિનય અર્થાત્ આચાર સંપન્ન થઈ નિર્ચન્થ सुदुल्लहं लहिउं बोहिलाभ, રૂપે પ્રવજિત થાય છે, પણ પાછળથી સુખ-સ્પૃહાને લીધે विहरेज्ज पच्छा य जहासुहं तु ।। સ્વછંદવિહારી બની જાય છે, તે પાપભ્રમણ કહેવાય છે. -૩૪. પ્ર. ૨૭, II. ? गुरुपरिभावए निच्चं पावसमणे त्ति वच्चई । જે ગુરની અવહેલના કરે છે, તે પાપશ્રમણ છે. -૩૪. સ. ૭, II. ૨૦ सुयणाणोवेक्खा શ્રુત જ્ઞાનની ઉપેક્ષા : १९४७. सेज्जा दढा पाउरणम्मि अत्थि, ૧૯૪૭. (આચાર્ય) ગુરુ તેને સ્વાધ્યાયની પ્રેરણા આપે ત્યારે તે उप्पज्जई भोत्तुं तहेव पाउं । (પાપશ્રમણ) દુર્મુખ બની કહે છે - મને રહેવા માટે जाणामि जं वट्टइ आउसु ! त्ति, સારો ઉપાશ્રય મળે છે, વસ્ત્રો પણ મારી પાસે છે, किं नाम काहामि सएण भन्ते ।। ખાવાપીવાનું પણ મળી રહે છે અને તે આયુષ્મન્ ! જે બને છે તે હું જાણું છું. ત્યારે બંને ! શાસ્ત્રોનું અધ્યયન -૩૪. પ્ર. ૭, I. ૨ કરીને હું શું કરીશ ?” For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy