SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९४८-५१ . असंविभागी पापश्रमण अनाचार २०३ असंविभागी पावसमणो અસંવિભાગી પાપશ્રમણ : ૨૨૪૮, વધુમાડું પકુદરે થન્ડે ટુર્વે મળT | ૧૯૪૮. બહુ જ માયાવી, વાચાળ, અભિમાની, લાલચી, અસંયમી, મળેલી વસ્તુઓનો પરસ્પર સંવિભાગ ન असंविभागी अचियत्ते, पावसमणि त्ति वुच्चई ।। કરનાર અને ગુરુ પ્રત્યે પ્રેમ ન રાખનાર પાપશ્રમણ -૩૪. . , ગા. ૨૨ કહેવાય છે. आरंभजीविस्स पावासत्ति આરંભજવીની પાપાસક્તિઃ ૨૨૪૧. માવતી યવંતી ઢોનિ માપનીવી, તેનું વેવ ૧૯૪૯. આ લોકમાં કેટલાક મનુષ્યો સાવદ્ય અનુષ્ઠાન કરનારા आरंभ जीवी । છે. તે વિષયોની અભિલાષાથી હિંસાનું આચરણ કરે છે. एत्थ वि बाले परिपच्चमाणे रमति पावेहि कम्मेहि અજ્ઞાની સાધક અસંયમી જીવનમાં પાપાનુષ્ઠાનથી असरणे सरणं ति मण्णमाणे ।। નિવૃત્ત થતો નથી. વિષય પિપાસામાં સંલગ્ન બની –આ. કુ. ૨, . ૧, ૩. , સુ. ૧૦ અશરણને શરણ માને છે. अट्टा पया माणव ! कम्मकोविया, હે મનુષ્ય ! જે પાપાનુષ્ઠાનથી નિવૃત્ત નથી, અજ્ઞાની जे अणुवरता अविज्जाए पलिमोक्खमाहु आवट्टमेव હોવા છતાં પણ મોક્ષની વાત કરે છે, એ દુ:ખી જીવો કર્મ કરવામાં જ કુશળ છે. આવા જીવો સંસારમાં જ अणुपरियट्टन्ति । પરિભ્રમણ કરે છે. - મા. સુ. ૧, . ૧, ૩. ૨, મુ. ૨૧૨ (1) अभिक्खणं आहारकारगो पावसमणो વારંવાર આહાર કરનારો પાપશ્રમણ : ૨૨૧૦. મળ્યું ત િયે સૂર, મદારે ગમgri | ૧૯૫૦. જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આખો દિવસ ખાધા કરે चोइओ पडिचोएइ, पावसमणे त्ति वुच्चई ।। છે. અને એવું ન કરવું જોઈએ.’ એ પ્રમાણે કહેનાર ગુરુનો અનાદર કરી ઉપદેશ આપવા માંડે તો તે પાપ -૩૪. ક. ૨૭, T. ૨૬ શ્રમણ કહેવાય છે. પ્રમાદ નિષેધ - ૩ पमाय-णिसेहो પ્રમાદ નિષેધ : ૨૨૧૨. દુHપત્તા પુડુથ નહીં, નિવડ રાફના મદવા | ૧૯૫૧. કાળ વ્યતીત થતાં ઝાડનાં સૂકાં પાંદડાં સફેદ થઈને एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ।। ખરી પડે છે, એવું જ મનુષ્યનું જીવન છે, તેથી તે ગૌતમ ! સમય (ક્ષણ) માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. कुसग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठइ लम्बमाणए । ડાળની અણી પર રહેલા પાણીના બિંદુની જેમ મનુષ્ય एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए ।। જીવન ક્ષણિક છે, તેથી હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. इह इत्तरियम्मि आउए, जीवियए बहुपच्चवायए । આયુષ્ય અલ્પ છે, વિખ્તો ઘણા છે, તેમાં પૂર્વે બાંધેલા विहुणाहि रयं पुरेकडं, समयं गोयम ! मा पमायए ।। અસંખ્ય કર્મોને ખપાવવા છે, તેથી હે ગૌતમ ! એક –૩૪. મ. ૧૦, . ૧- ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. परिजूइ ते सरीरयं, केसा पण्डुरया हवन्ति ते । તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ ધોળા થતા જાય से सोयबले य हायई, समयं गोयम ! मा पमायए ।। છે, શ્રવણશક્તિ ઘટતી જાય છે, માટે હે ગૌતમ ! એક ક્ષણભરનો પ્રમાદ કરીશ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy