SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૦ વરણનુયો-૨ अनाचार निषेध सूत्र १९४१-४३ અનાચાર અનાચાર નિષેધ - ૧ अणायार णिसेहो અનાચાર નિષેધઃ ૨૨૪૨. ગાય નંબરં ૨, સુપને મેં વડું ! ૧૯૪૧. કુશળ બુદ્ધિવાળા આશુપ્રજ્ઞ પુરુષ આ અધ્યયનના अस्सि धम्मे अणायारं, नायरेज्ज कयाइ वि ।। વાક્યોને તથા બ્રહ્મચર્યને ધારણ કરીને કદી પણ ધર્મમાં -સૂય. સુ. ૨ ક. ૧, . ? અનાચારનું સેવન ન કરે. से जाणमजाणं वा, कद आहम्मियं पयं । જાણ્યે અજાણ્યે અધાર્મિક ક્રિયા અર્થાત સાધકને યોગ્ય संवरे खिप्पमप्पाणं, बीयं तं न समायरे ।। ન હોય તેવું વર્તન થઈ જાય તો તે પાપને ન છૂપાવતાં પ્રાયશ્ચિત્ત દ્વારા પાપની વિશુદ્ધિ કરે તથા બીજીવાર તે પાપકાર્યનું આચરણ નહિ કરે. अणायारं परक्कम, नेव गृहे न निण्हवे । અનાચારનું સેવન કર્યા બાદ તેને છુપાવે નહિ. તથા सूई सया वियडभावे, असंसत्ते जिंइदिए ।। અસ્વીકાર પણ કરે નહિ. પરંતુ સદા પવિત્ર, સ્પષ્ટ, અલિપ્ત અને જિતેન્દ્રિય રહે. - સ. મ. ૮, . ર–રૂર मुच्छा-अविरति य णिसेहो મૂછ અને અવિરતિનો નિષેધઃ ૨૬૪૨. તે મહૂ અહિં સમુચ્છિા , હિં અમુછિણ, ઘહિં ૧૯૪૨. જે ભિક્ષુ મનોહર શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં अमुच्छिए, रसेहिं अमुच्छिए, फासेहिं अमुच्छिए, विरए આસક્ત રહેતો નથી. તથા ક્રોધ, માન, માયા, લોભ, कोहाओ, माणाओ, मायाओ, लोभाओ, पेज्जाओ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, ચુગલી, પરનિંદા, दोसाओ, कलहाओ, अब्भक्खाणाओ, पेसुण्णाओ, સંયમમાં અપ્રીતિ, અસંયમમાં પ્રીતિ, કપટ, અસત્ય परपरिवायाओ, अरतिरतीओ, मायामोसाओ, અને મિથ્યા દર્શનરૂપી શલ્યથી નિવૃત્ત થઈ જાય છે. તેથી તે સાધુ મહાન કર્મોના બંધનથી મુક્ત થાય છે. તે मिच्छादसणसल्लाओ इति से महता अदाणातो उवसंत ઉત્તમ સુસંયમમાં ઉપસ્થિત થાય છે તથા સંયમમાં उवहिते पडिविरते । લાગતા પાપોથી નિવૃત્ત થાય છે. -સૂય. . ૨, . ૬ સ. ૬૮૩ અનાચાર પરિવાર ઉપદેશ - ૨ भिक्खुस्स विविह अणायरणीय ठाणाई ભિક્ષુના વિવિધ અનાચરણીય સ્થાન ૨૨૪રૂ. ૨. ધોયો ૨. વેવ, રૂ. વત્થમ, ૪. વય / ૧૯૪૩. ૧. હાથ, પગ અને વસ્ત્ર આદિ ધોવા તથા ૨. તેને ५. वमणं ६. जणं पलिमथं, तं विज्ज परिजाणिया ।। રંગવા, ૩. બસ્તિકર્મ લેવા, ૪. જુલાબ લેવો, પ. વમન કરવું, ૬. આંખો આંજવી ઈત્યાદિ સંયમને નષ્ટ કરનારા કાર્યોને જાણી વિદ્વાન સાધક તેનો ત્યાગ કરે ૭. Tધ ૮. મેરુ ૨. સન ૨, ૭. શરીરમાં સુગંધિત પદાર્થ લગાવવા, ૮. પુષ્પમાળા १०. दंतपक्खालणं तहा ધારણ કરવી, ૯. સ્નાન કરવું, ૧૦. દંત પ્રક્ષાલન ११-१२ परिग्गहित्थिकम्मं च, કરવું, ૧૧. પરિગ્રહ રાખવો., ૧૨. સ્ત્રી સેવન કરવુંतं विज्जं परिजाणिया ઈત્યાદિ પાપનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. ૨૩. સિઘં ૨૪. ઝીયાઉં, ૧૩. ઔદેશિક, ૧૪. ખરીદેલો, ૧૫. ઉધાર લાવેલ, ૨૫. પરિવં રેવ ૨૬. દઉં | ૧૬. આંચકીને લાવેલ, ૧૭. આધાકર્મી અથવા ૨૭. પૂતિ, ૨૮. ગોળનું , ૧૮. અનૈષણીય આહારને સંસારનું કારણ જાણી જ્ઞાની तं विज्जं परिजाणिया ।। મુનિ તેનો ત્યાગ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy