SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३६७-६९ परीषह सहन निर्देश वीर्याचार ४४१ एवमेगे तु पासत्था, पण्णवेंति अणारिया । સ્ત્રીઓને વશ થયેલ અજ્ઞાની અને જિન શાસનથી इत्थीवंसं गता बाला, जिणसासणपरम्मुहा ।। વિમુખ સન્માર્ગ ભ્રષ્ટ કોઈ અનાર્ય લોકો આ પ્રમાણે કહે છેजहा गंडं पिलागं वा, परिपीलेज्ज मुहत्तगं । જેમ ગુમડાં કે ફોલ્લાને દબાવીને તેમાંથી પરુ કાઢી નાખવાથી થોડીવારમાં જ પીડા દૂર થઈ જાય एवं विण्णवणित्थीसु, दोसो तत्थ कुतो सिया ।। છે તેમ સહવાસ કર્યા પછી કામ-પીડા શાંત થઈ જાય છે. માટે તેમાં શું દોષ છે ?” जहा मंधादए नाम, थिमितं भुंजती दगं । જેમ ઘેટું કે બકરું પાણીને હલાવ્યા વિના ધીમેથી પીએ છે અને પોતાની તુષા મિટાવે છે તેમ एवं विण्णवणित्थीसु, दोसो तत्थ कुतो सिया ।। સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમ કરવામાં શું દોષ છે!” जहा विहंगमा पिंगा, थिामतं भुंजती दगं । જેમ કપિંજલ-પિંગા નામની પક્ષિણી આકાશમાં જ एवं विण्णवणित्थीसु, दोसो तत्थ कुतो सिया ।। પાણીને હલાવ્યા વિના પીએ છે તેથી કોઈ જીવને કષ્ટ થતું નથી તેજ પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે ભોગ ભોગવવામાં શું દોષ છે ?” एवमेगे उ पासत्था, मिच्छादिट्ठी अणारिया । પૂર્વોક્ત પ્રકારે મૈથુન સેવનને નિરવદ્ય બતાવનારા પુરુષો પાટ્વસ્થ છે, મિથ્યાદૃષ્ટિ છે તથા અનાર્ય છે. अज्झोववन्ना कामेहिं, पूतणा इव तरुणए ।। જેમ પૂતના ડાકણ તરુણ ઉપર આસક્ત રહે છે તે જ -સૂય. . , ગ રૂ, ૩. ૪, IT. ૧-૨૩ પ્રમાણે તેઓ કામભોગોમાં અત્યંત આસક્ત રહે છે. उवसग्गसहण निद्देसो પરીષહ સહનનો નિર્દેશ : રર૬૭. સંય સૐ ધર્મો, નવુ | ૨૩૬૭, સમ્ય દષ્ટિ, શાંત મુનિ મોક્ષ આપવામાં કુશળ એવા આ ઉત્તમ ધર્મને જાણીને ઉપસર્ગોને સહન उवसग्गे नियमित्ता, आमोक्खाए परिव्वएज्जासि ।। કરે અને જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી -સૂય. સુ. ૧, મ. ૨, ૩, ૪, T. રર સંયમનું અનુષ્ઠાન કરતા રહે. उवसग्गसहण फलं પરીષહ સહનનું ફળ : ર૩૬૮. વિલ્વે ૨ ૩વસો, તદા તૈરિછg | ૨૩૬૮. દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી ત્રણ પ્રકારનાં जे भिक्खू सहई निच्चं, से न अच्छइ मण्डले ।। ઉપસર્ગોને જે સાધુ સદા સહન કરે છે તે -૩ત્ત. . ૩૨, II. ૬ સંસારચક્રમાં રહેતો નથી. પંચેન્દ્રિય વિરતિકરણ - ૪ सद्दासत्तिणिसेहो२३६९. सोयस्स सइं गहणं वयन्ति, तं रागहेडं तु मणुन्नमाहु । ___ तं दोसहेउं अमणुन्नमाहु, समो य जो तेसु स वीयरागो ।। શબ્દની આસક્તિનો નિષેધ : ૨૩૬૯. શ્રોત્રનો ગ્રાહ્ય શબ્દ છે. જે શબ્દ રાગ ઉત્પન્ન કરે છે તે મનોજ્ઞ છે. જે દ્વેષ ઉત્પન્ન કરે તે અમનોજ્ઞા કહેવાય. જે શબ્દોમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. ૨. સૂય. સુ. ૨, એ. ૨, ૩. ૩, Ta. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy