SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० चरणानुयोग - २ पूर्व पुरूष दृष्टांत द्वारा संयम शिथिल मुनि सूत्र २३६६ एवं समुट्ठिए भिक्खू, वोसिज्जा गारबंधणं । તે પ્રમાણે જે ભિક્ષુ ગૃહસ્થીના બંધનોને છોડીને તથા आरंभं तिरियं कटु, अत्तत्ताए परिव्वए ।। સાવઘક્રિયાનો ત્યાગ કરી સંયમમાં ઉદ્યત થયા છે તે -સૂય. સુ. ૧, મેં. ૨, ૩. ૩, II. ૨-૭ મોક્ષ પ્રાપ્તિ માટે સંયમમાં પરાક્રમ કરે. પુત્ર પુરવિદ્યુતે મંતોમુળા- પૂર્વ પુરુષોનાં દષ્ટાંતથી સંયમ શિથિલ મુનિ : ર૩૬૬, માદંશુ મદા,રિસા, પુવિ તત્તતવધUTI | ૨૩૬૬. કેટલાંક અજ્ઞાની પુરુષો કહે છે કે- “અતીત કાળમાં उदएण सिद्धिमावण्णा, तत्थ मंदे विसीयती ।। ઉગ્ર તપસ્વી મહાપુરુષોએ કાચા પાણીનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે”. આ સાંભળીને મૂર્ખ સાધુ સંયમ પાળવામાં કષ્ટનો અનુભવ કરવા લાગે છે. अभुंजिया णमी वेदेही, रामउत्ते य भुंजिया । વિદેહ જનપદના રાજા નમિરાજર્ષિએ આહાર बाहुए उदगं भोच्चा, तहा तारागणे रिसी ।। છોડીને, રામપુત્રે સદા આહાર કરીને, બાહુ અને તારાગણ નામના ઋષિએ જળનું પાન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. आसिले देविले चेव, दीवायण महारिसी । આસિલ, દેવિલ, મહર્ષિ વગેરે દ્વૈપાયન તથા पारासरे दगं भोच्चा, बीयाणि हरियाणि य ।। પારાશર ઋષિએ કાચું પાણી, બીજ અને લીલી વનસ્પતિનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. एते पुव्वं महापुरिसा, आहिता इह संमता । પ્રાચીન કાળમાં આ મહાપુરુષો લોક વિખ્યાત હતા भोच्चा बीओदगं सिद्धा, इति मेयमणुस्सुतं ।।। અને અત્યારે પણ પ્રસિદ્ધ છે તેઓ સચિત્ત જળ તથા બીજનો ઉપભોગ કરીને મોક્ષે ગયા છે. એવું મેં સાંભળ્યું છે”. तत्थ मंदा विसीयंति, वाहछिन्ना व गद्दभा । આ રીતે ખોટી વાતો સાંભળી મંદમતિ સાધુ पिट्ठतो परिसप्पंति, पीढसप्पी व संभमे ।। વિષાદને પામે છે. ભારથી પીડા પામેલ ગધેડાની જેમ તે સંયમમાં દુઃખનો અનુભવ કરે છે. તેમજ -સૂય. સુ. ૨, . ૨, ૩, ૪, ૫. ૨-૬ કોઈ પાંગળો માણસ જેમ લાકડીના સહારે ચાલે છે તેમ સંયમમાં તે પાછળ રહી જાય છે. इहमेगे उ भासंति, सातं सातेण विज्जती । કેટલાક દાર્શનિક કહે છે કે - "સુખથી જ સુખની जे तत्थ आरियं मग्गं, परमं च समाहियं ।। પ્રાપ્તિ થાય છે”. પરંતુ વાસ્તવમાં જે તીર્થકરો દ્વારા પ્રરૂપિત માર્ગ છે તેનાથી જ પરમ સમાધિ પ્રાપ્ત થાય છે. मा एवं अवमन्नंता, अप्पेणं लुम्पहा बहुं । જિન શાસનની અવગણના કરીને તુચ્છ વિષય एतस्स अमोक्खाए, अयहारिव्व जूरहा ।। સુખના લોભથી અનન્ત, અક્ષય, અવ્યાબાધ સુખને ન છોડો. જો તમે અસત્ પક્ષને છોડશો નહીં, તો સોનું છોડીને લોટું લેનારા વણિકની જેમ પશ્ચાત્તાપ કરશો. पाणाइवाए वट्टन्ता, मुसावाए असंजता ।। સુખથી સુખ મળે છે એવું માનનારા લોકો अदिन्नादाणे वट्टन्ता, मेहुणे य परिग्गहे ।। જીવહિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનું સેવન કરે છે. તેઓ સર્વ પાપોમાં પ્રવૃત્ત –સૂય. સુ. ૧, મ. ૨, ૩. ૨, મા. ૬-૮ થઈ સંયમહીન બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy