SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९२९ १ २ ३ ૪ एवं खलु समणाउसो ! णिग्गंथा वा णिग्गंथी वा ળિયાળ થ્થિા-નાવ તેવે ભવ, દ્ધિપ્—ગાવदिव्वाई भोग भोगाई भुंजमाणे विहरइ - जाव- सेणं ताओ देवलोगाओ आउक्खएणं- जाव- पुमत्ताए तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि - पंच अवुत्ता चेव अब्भुट्ठेति “भण देवाणुप्पिया ! किं करेमो-जाव-' किं ते आसगस्स સદ્ ?” ધ્ પન્નાયાતિ-નાવ प. तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलि-पण्णत्तं धम्मं आइक्खेज्जा ? श्रमण सम्बन्धी निदान करण ૩. હા, આવવુંના | ૧. મે ાં ડિમુળેગ્ગા ? ૩. દંતા ! પડિમુળના । ૧. મે ાં સહેન્ના, પત્તિપુખ્ખા, રોજ્જ્ના ? ૩. હતા, સદ્દòખ્ખા, પત્તિજ્જ્ઞા, રોજ્ના / ૧. સે ખં સીવ્વય-મુળય-વેમા-પવવવાળपोसहोववासाइं पडिवज्जेज्जा ? ૩. હતા, પડિવપ્નેના ? प से णं मुंडे भवित्ता आगाराओ अणगारिय पव्वइज्जा ? ૩. દંતા, પથ્વના | प. से णं तेणेव भवग्गहणेणं सिज्झेज्जा - जावसव्वदुक्खाणं अंत करेज्जा ? ૩. જો ફળકે સમદું | से णं भवइ-से जे अणगारा भगवंतो इरियासमिया --તાવ- बंभयारी । ८ ૧-૮. પહેલું અથવા સાતમું નિયાણું જુઓ. से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूई वासाई सामण्ण परियागं पाउणइ, बहूइं वासाइं सामण्ण परियागं पाउणित्ता आबाहंसि उप्पन्नंसि वा अणुप्पन्नंसि वा भत्तं पच्चक्खाएइ, भत्तं पच्चक्खाइत्ता, बहूई भत्ताई Jain Education International ૭ आराधक - विराधक १९१ હે આયુષ્મન્ શ્રમણો ! આ પ્રમાણે નિર્પ્રન્થ કે નિર્પ્રન્થી કોઈ પણ પ્રકારનું નિયાણું કરી યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે ત્યાં મહાન્ ઋદ્ધિવાળો દેવ થાય છે. યાવત્ દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે. યાવત્ આ દેવ તે દેવલોકથી આયુષ્ય પૂર્ણ કરી યાવત્ પુરુષ રૂપે ઉત્પન્ન થાય છે. યાવત્ તે એકને બોલાવે તો ચાર પાંચ બોલાવ્યા વગર જ તેની પાસે આવે છે અને પૂછે છે કેહે દેવાનુપ્રિય ! બોલો અમે શું કરીએ ? યાવત્ આપને ક્યા પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ? પ્ર. આ પ્રમાણે ઋદ્ધિ સંપન્ન પુરુષને કોઈ તપ સંયમના સાક્ષાત્ સ્વરૂપ શ્રમણ, માહણ બન્ને કાળ કેવલી પ્રરૂપિત ધર્મ કહી શકે ખરા ? ઉ. પ્ર. ઉ. હી, તે સાંભળે. પ્ર. શું તે કેવલી પ્રરૂપિત ધર્મ ૫૨ શ્રદ્ધા, પ્રતિતી અને રુચિ કરે ખરા ? હા, કહી શકે. શું તે સાંભળે ખરા ? ઉ. હા, તે કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતિતી અને રુચિ રાખે. પ્ર. શું તે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ સ્વીકાર કરે ? ઉ. હા, તે સ્વીકાર કરે. પ્ર. શું તે ગૃહવાસનો ત્યાગ કરી મંડિત થઈ અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરે ? ઉ. હા, તે અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરે. પ્ર. શું તે એ જ ભવમાં સિદ્ધ થઈ યાવત્ સર્વદુઃખોનો અંત કરી શકે ? ઉ. એવું સંભવ નથી. આ અણગાર ભગવંત ઈર્યા-સમિતિનું પાલન કરનારા યાવત્ બ્રહ્મચર્યનું પાલન કરનારા હોય છે. For Private & Personal Use Only આવા પ્રકારના આચરણથી તે અનેક વર્ષો સુધી સંયમ પર્યાયનું પાલન કરે છે. અનેક વર્ષો સુધી રોગ ઉત્પન્ન થાય કે ન થાય છતાં ભક્તપ્રત્યાખ્યાન કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરીને અનેક ભક્તોનું અનશનથી www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy