SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ १९२ चरणानुयोग-२ निदान रहित मुक्ति सूत्र १९३० अणसणाई छेदेइ, बहूई भत्ताई अणसणाई छेदेत्ता છેદન કરે છે, અનેક ભક્તોનું અનશનથી છેદન કરી आलोइय पडिक्कते समाहिपत्ते कालमासे कालं किच्चा આલોચના અને પ્રતિક્રમણ દ્વારા સમાધિને પામે છે. अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवति । તથા જીવનનાં અંતિમ સમયમાં દેહ ત્યાગ કરી કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. एवं खलु समणाउसो ! तस्स णिदाणस्स इमेयारूवे હે આયુષ્માનું શ્રમણો ! તે નિયાણાનું આ પાપકારી, पावए फल-विवागे जं नो संचाएइ तेणेव भवग्गहणेणं પરિણામ છે. તે આ જ ભવમાં સિદ્ધ થતા નથી યાવતુ. सिज्झित्तए-जाव-'सव्वदुक्खाणं अंतं करेत्तए । सर्वदमोनो संत शशता नथी.. -दसा. द. १०, सु. ४७-४९ णियाण रहियस्स विमुत्ति નિયાણા રહિતનો મોક્ષ : १९३०. एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते- १८30. भायमान श्रभो ! में धर्मनी ४३५९॥ ॐरी.छ. इणमेव निग्गंथे पावयणे सच्चे-जाव-२ सव्व- આ નિર્ચન્જ પ્રવચન સત્ય છે. યાવત્ સર્વ દુઃખોનો दुक्खाणमंतं करेंति । અંત કરે છે. जस्स णं धम्मस्स सिक्खाए निग्गंथे उवट्ठिए विहरमाणे આ ધર્મની આરાધના માટે તત્પર બની વિચરતો से य परक्कमेज्जा से य परक्कममाणे सव्वकाम-विरत्ते, નિર્ચન્થ તપ સંયમમાં પરાક્રમ કરતો, તપ સંયમની सव्वरागविरत्ते, सव्वसंगातीते, सव्वहा सव्व ઉગ્ર સાધના કરતાં સમયે કામરાગથી સર્વથા વિરફત सिणेहातिक्कते सव्वचरित्त परिवडे । થઈ જાય છે. સંયોગ, સ્નેહથી સર્વથા રહિત થઈ જાય છે તથા સંપૂર્ણ ચારિત્રની આરાધના કરે છે. तस्स णं भगवंतस्स अणुत्तरेणं णाणेणं, अणुत्तरेणं ઉત્કૃષ્ટ જ્ઞાન, દર્શન અને ચારિત્ર યાવત્ મોક્ષ માર્ગથી दसणेणं-जाव- अणुत्तरेणं परिनिव्वाणमग्गेणं अप्पाणं પોતાના આત્માને ભાવિત કરતાં એ અણગાર भावेमाणस्स अणंते, अणुत्तरे निव्वाघाए, निरावरणे, ભગવંતને અનંત, સર્વપ્રધાન, બાધા અને આવરણ कसिणे, पडिपुण्णे केवल-वर- नाण-दसणे રહિત સંપૂર્ણ પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન, કેવળદર્શન समुपज्जेज्जा । ઉત્પન્ન થાય છે. तए णं से भगवं अरहा भवति, जिणे, केवली, असमये ते सारित भगवंत नि, अली, सर्वश, सव्वण्ण, सव्वभाव-दरिसी, सदेवमणयासरस्स लोगस्स સર્વદર્શી થઈ જાય છે. તથા દેવ, મનુષ્ય, અસુર આદિ पज्जाए जाणइ, तं जहा दोना पायोनेछ. यथा - आगई, गई, ठिई, चवणं, उववायं, भुत्तं, पीयं, कडं, वोनी मागति, गति, स्थिति, यवन, उत्पत्ति पडिसेवियं, आवीकम्मं, रहोकम्मं, लवियं, कहियं તેમના ખાવાપીવાના પદાર્થો તેમજ તેમના દ્વારા સેવિત मणोमाणसियं । પ્રગટ કે ગુપ્ત, બધા પ્રકારની ક્રિયાઓ તથા વાર્તાલાપ, ગુપ્ત વાર્તાલાપ તેમજ માનસિક ચિંતનને પ્રત્યક્ષરૂપે જાણે છે અને જુએ છે. सव्वलोए सव्वजीवाणं सव्वभावाई जाणमाणे पासमाणे તે સંપૂર્ણ લોકમાં સ્થિત સર્વ જીવોના સર્વ ભાવોને विहरइ । (शात १ell)ीने, हेभान विय२५८ ४३ छे. से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहई वासाई આ પ્રમાણે કેવલીરૂપે વિચરણ કરતા કેવલી ભગવંત केवलिपरियागं पाउणइ, पाउणित्ता अप्पणो અનેક વર્ષોના કેવલી પર્યાયને પામે છે. પામીને પોતાના आउसेसं आभोएइ, आभोएत्ता भत्तं पच्चक्खाएइ, આયુષ્યનો અંતિમ ભાગ જાણી તે ભક્તપ્રત્યાખ્યાન २. दुनिया मो. १. दसा. द. ५, सु. ६ ३. दसा. द. १०, सु. ३३ (नव सुत्ताणि) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy