SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९३१-३२ तप फलाकांक्षा निषेध आराधक-विराधक १९३ पच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाई छेदेइ, तओ કરે છે. ભક્તપ્રત્યાખ્યાન કરી અનેક ભક્તોનું पच्छा चरमेहिं ऊसास-नीसासेहि सिज्झइ-जाव-' અનશનથી છેદન કરે છે. ત્યારબાદ તે અંતિમ सव्वदुक्खाणमंतं करेइ । શ્વાસોચ્છવાસ દ્વારા સિદ્ધ થાય છે યાવત સર્વ દુઃખોનો અંત કરે છે. एवं खलु समणाउसो ! तस्स अणिदाणस्स इमेयारूवे હે આયુષ્યમનું શ્રમણો! એ નિયાણા-રહિત સાધનામય कल्लाणे फल-विवागे जं तेणेव भवग्गहणेणं જીવનનું કલ્યાણકારક પરિણામ છે કે તે આ જ ભવમાં सिज्झति-जाव-सव्वदुक्खाणं अंतं करेइ । સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. तेए णं ते बहवे निग्गंथा य निग्गंथीओ य समणस्स ત્યારબાદ અનેક સાધુ-સાધ્વીઓએ શ્રમણ ભગવાન भगवओ महावीरस्स अंतिए एयमढे सोच्चा णिसम्म મહાવીર સ્વામી પાસેથી આ નિયાણાનું વર્ણન શ્રવણ समणं भगवं महावीरं वंदंति नमसंति, वंदित्ता नमंसित्ता કરી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર तस्स ठाणस्स आलोयंति पडिक्कमंति-जाव-अहारिह કર્યા અને પૂર્વત નિદાનશલ્યોની આલોચના પ્રતિક્રમણ पायच्छित्तं तवोकम्म पडिवज्जति । કરીયાવ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપનો સ્વીકાર કર્યો. -સા, રુ. ૨૦, મુ. ૧૦–૧૪ तवस्स फलकंखा णिसेहो તપની કળાકાંક્ષાનો નિષેધ : ૨૩૨. તે વિજq forg, Qસમોરે, અમાળે, ના૧૯૩૧. જે ભિક્ષુ સાવદ્ય ક્રિયાઓથી રહિત હોય છે, અહિંસક, अलोभे, उवसंते, परिनिव्वुडे, णो आसंसं पुरओ ક્રોધ, માન, માયા અને લોભ રહિત હોય છે, ઉપશાંતા करेज्जा-“इमेण मे दिटेण वा, सुएण वा, मएण वा, તથા સમાધિયુક્ત થઈને રહે છે તથા ભવિષ્ય માટે विण्णाएण वा, इमेण वा सुचरिय-तवनियम કોઈ પણ પ્રકારની આકાંક્ષા ન કરે કે - “મારા આ बंभचेर-वासेणं, इमेण वा जायामायावुत्तिएणं धम्मेणं દર્શન, શ્રુત, મનન, વિજ્ઞાન, ઉત્તમ આચરણ, તપ, इतो चुते पेच्चा देवे सिया, कामभोगा वसवत्ती, सिद्धे નિયમ, બ્રહ્મચર્ય, સંયમયાત્રા તથા આહારની માત્રાના वा अदुक्खमसुहे, एत्थ वि सिया, एत्थ वि णो પાલનરૂપ ધર્મના ફળસ્વરૂપ અહીંથી શરીર છોડ્યા મિથી | બાદ હું દેવ બનું, બધા જ કામભોગ મારે આધીન થઈ જાય અથવા હું બધા જ સુખદુ:ખથી રહિત થઈ જાઉં.” -સૂય. સ. ૬, પૃ. ૬, . ૬૮૨ કારણ કે (આ પ્રમાણે આશંસા કરવા છતાં પણ) ફળ ની પ્રાપ્તિ ક્યારેક થાય છે અને ક્યારેક થતી નથી. માટે એવી આકાંક્ષા કરવી ન જોઈએ. બાળ પંડિત મરણથી આરાધના વિરાધના - ૫ अणेगविहा मरणा१९३२. सत्तरसविहे मरणे पण्णत्ते, तं जहा . વીમો , ૨. મોદિમ, ૩. આયંતિ મળે, ૪. વયમરો, ૫. વસમરણે, ૬. સંતો મળે, ૭. તમવરળ, ૮. વીમળ, ૧. પંડિતમને, ૨૦. વીસ્ટડિતમને, અનેક પ્રકારના મરણ : ૧૯૩૨. સત્તર પ્રકારના મરણ કહ્યાં છે, યથા - ૧. આવીચિ-મરણ, ૨. અવધિ-મરણ, ૩. આત્યંતિક-મરણ, ૪. વલય-મરણ, ૫. વશાર્ત-મરણ, ૬. અંતઃશલ્ય-મરણ, ૭. તદ્ભવ-મરણ, ૮. બાળ-મરણ, ૯. પંડિત-મરણ, ૧૦. બાળ પંડિત-મરણ, ૨. પહેલું નિયાણું જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy