SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ __१९० चरणानुयोग-२ श्रमण सम्बन्धी निदान करण सूत्र १९२९ प. से णं सीलव्वय-जाव-' पोसहोववासाइं प्र. शुं ते शीलवत. यावद पौषधोपवास. स्व.२ पडिवज्जेज्जा ? ३ छ? उ. हंता, पडिवज्जेज्जा । 3. &, ते स्वी२ ४३ छे. प. से णं मुंडे भवित्ता आगाराओ अणगारियं પ્ર. શું તે ગૃહવાસ છોડીને મુંડિત થાય છે ? તથા पव्वएज्जा ? અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરે છે? उ. णो तिणढे समढे । से णं समणोवासए भवति 6. में संभव नथी. ते श्रमपास डोय छ, अभिगय-जीवाजीवे -जाव- पडिलाभेमाणे જીવાજીવનો જ્ઞાતા યાવત્ પ્રતિલાભિત થઈને विहरइ । वियरेछ. से णं एयारूवेणं विहारेणं विहरमाणे बहूणि वासाणि આવા પ્રકારના આચરણથી તે અનેક વર્ષો સુધી समणोवासग-परियागं पाउणइ, पाउणित्ता आबाहसि શ્રમણોપાસક પર્યાયનું પાન કરે છે. પાલન કરીને उप्पन्नंसि वा अणुप्पन्नंसि वा भत्तं पच्चक्खाएइ, भत्तं રોગ ઉત્પન્ન થાય કે ન થાય છતાં પણ ભક્તपच्चक्खाइत्ता बहूई भत्ताई अणसणाई छेदेइ, बहूई પ્રત્યાખ્યાન કરે છે. ભક્ત પ્રત્યાખ્યાન કરી અનેક भत्ताई अणसणाई छेदित्ता आलोइय पडिक्कंते समाहिपत्ते ભક્તોનું અનશનથી છેદન કરે છે. ઘણા ભક્તોનું અનશનથી છેદન કરીને આલોચના તથા પ્રતિક્રમણ कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवति । દ્વારા સમાધિને પામે છે તથા જીવનની અંતિમ ક્ષણોમાં દેહનો ત્યાગ કરી કોઈ દેવલોકમાં દેવ થાય છે. एवं खलु समणाउसो ! तस्स नियाणस्स इमेयारूवे હે આયુષ્યમાનું શ્રમણો ! એ જ નિયાણાનું આ પાપકારી पावफलविवागे-जं नो संचाएति सव्वाओ सव्वत्ताए પરિણામ છે કે તે ગૃહવાસનો ત્યાગ કરી સર્વથા મુંડિત मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइत्तए । થઈ અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર કરી શકતો નથી. -दसा. द. १०, सु. ४२-४६ (९) समणभवण णिदाण करणं श्रमशोवा भाटेनन५२ : १९२९. एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते-जाव-२ १८२८. 3 आयुष्यमन् श्रम ! में धन प्र३५९ पुथु छ. से य परक्कममाणे दिव्वमाणुस्सेहिं कामभोगेहिं યાવત સંયમની સાધનામાં પરાક્રમ કરતો નિર્ઝન્થ દિવ્ય निव्वेयं गच्छेज्जा માનવ સંબંધી કામભોગથી વિરક્ત થઈ જ્યારે તે એમ वियारे"माणुस्सगा खलु काम-भोगाअधुवा-जाव માનવ સંબંધી કામભોગ અધુવ છે યાવતુ ત્યાજ્ય છે. विप्पजहणिज्जा । दिव्वा वि खलु कामभोगा દિવ્ય કામભોગ પણ અધુવ યાવતુ ભવ પરંપરા अधुवा-जाव-'पुणरागमणिज्जा, पच्छा-पुव्वं च णं વધારનાર છે. તેમજ પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય अवस्सं विप्पजहणिज्जा । "जइ इमस्स सुचरिय-तव-नियम-बंभचेरवासस्स 'જો મારું તપ સમ્યફ પ્રકારે આચરાયું હોય, નિયમ कल्लाणे फलवित्ति विसेसे अस्थि अहमवि आगमेस्साए અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી અને વિશેષ जाई इमाई भवंति अंतकुलाणि वा, पंतकुलाणि वा, ફળરૂપ હોય તો હું પણ આગામી કાળમાં જે આ तुच्छकुलाणि वा, दरिद्द-कुलाणि वा, किवण-कुलाणि संत, प्रान्त, तु७४, हरिद्रण, पाग, वा, भिक्खाग-कुलाणि वा एएसणं अण्णतरंसि कुलंसि ભિક્ષુકુળ છે એમાંથી કોઈ એક કુળમાં પુરુષ બનું જેથી पुमत्ताए पच्चायामि एस मे आया परियाए सुणीहडे હું પ્રવ્રજિત થવા માટે સુવિધાપૂર્વક ગૃહસ્થાવાસ છોડી ई. ते सा श्रेय:४२ छे. भविस्सति, से तं साहू ।” १. सातभुनिया मो. २. विया. सं. २, उ. ५, सु. ११ ३-५. पहेतुं अथवा सातमुं नियाj मो. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy