SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १९२८ जइ इमस्स सुचरिय-तव-नियम- बंभचेरवासस्स कल्लाणे फल-वित्तिविसे से अत्थि, अहमवि आगमेस्साए, जे इमे भवंति उग्गपुत्ता महामाउया भोगपुत्ता महामाउया तेसिं णं अन्नयरंसि कुलंसि पुमत्ताए पच्चायामि, तत्थ णं समणोवासए भविस्सामि १ अभिगय “जीवाजीवे - जाव- अहापरिग्गहिएणं तवोकम्मेणं अप्पाणं भावेमाणे विहरिस्सामि, से तं साहू ।” ३. ५ एवं खलु समणाउसो ! निग्गंथो वा निग्गंथी वा णिदाणं किच्चा - जाव - २ देवे भवइ महिड्दिए - जाव- दिव्वाइं भोग भोगाई भुंजमाणे विहरइ-जाव-' से णं ताओ देवलगाओ अउक्खएणं जाव- पुमत्ताए पच्चायाति - जाव- तस्स णं एगमवि आणवेमाणस्स जाव चतारि-पंच - अवुत्ता चेव अब्भुट्ठेति “भण देवाणुप्पिया ! किं करेमो - जाव- किं ते आसगस्स सयइ ।' ६ श्रमणोपासक सम्बन्धी निदानकरण प. तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ कालं केवलि - पण्णत्तं धम्ममाइक्खेज्जा ? ७ उ. हंता ! आइक्खेज्जा । प से णं पडिसुणेज्जा ? उ. हंता ! पडिसुणेज्जा । प. से णं सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा ? १. विया. श. २, उ. ५, सु. ११ २७. सातमुं निया दुख. उ. हंता ! सद्दहेज्जा, पत्तिएज्जा, रोएज्जा । Jain Education International आराधक - विराधक १८९ 'જો મારું તપ સમ્યક્ પ્રકારે આચરાયું હોય, નિયમ અને બ્રહ્મચર્યનું પાલન કલ્યાણકારી અને વિશેષ ફળરૂપ હોય તો હું પણ આગામી કાળમાં જે વિશુદ્ધ માતૃપિતૃ પક્ષવાળા ઉગ્રવશી કે ભોગવંશી કુળો છે ત્યાં પુરુષપણે ઉત્પન્ન થાઉં અને શ્રમણોપાસક બનું.' જીવાજીવના સ્વરૂપને જાણું યાવત્ ગ્રહણ કરેલા તપમાં આત્માને ભાવિત કરતો વિચરણ કરું. એ જ મારા માટે श्रेयस्५२ छे. ' હે આયુષ્માન્ શ્રમણો ! આ પ્રમાણે નિર્પ્રન્થ કે નિગ્રન્થી કોઈ પણ પ્રકારનું નિયાણું કરી યાવત્ દેવરૂપે ઉત્પન્ન થાય છે અને ત્યાં મહાઋદ્ધિવાળો દેવ થાય છે. યાવત ત્યાં દિવ્યભોગોને ભોગવતો વિચરે છે. યાવત્ તે દેવ દેવલોકથી આયુષ્ય પૂર્ણ કરી યાવત્ પુરુષરૂપે ઉત્પન્ન થાય છે યાવત્ તે એકને બોલાવે તો ચાર પાંચ બોલાવ્યા વગર જ તેની પાસે આવે છે. અને પૂછે છે કે-હે દેવાનુ प्रिय ! जोसो जमे शुं अरीखे ? यावत् आपने झ्या પદાર્થ સ્વાદિષ્ટ લાગે છે ?’ પ્ર. આ પ્રમાણે ઋદ્ધિ સંપન્ન તે પુરુષને કોઈ તપ સંયમના સાક્ષાત્ સ્વરૂપ શ્રમણ માહણ બન્ને કાળ કેવલી-પ્રરૂપિત ધર્મ કહી શકે ખરા ? 3. हाडडी राडे. प्रशुं ते सांगणे जरा ? 3. हा, सांगणे. પ્ર. શું તે કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ કે रुथि हरे जरा ? 3. हा, For Private & Personal Use Only ते श्रद्धा, प्रतीति भने यि रे . www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy