SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १७०१ (૧૦) મłવે, (૨) સુર્ફ, (૨) સમ્મલિકી, (૧૩) સમાહી, (૧૪) આયારે, (૧) વિનઓવ (૬) ધર્રર્ર, (૨૭) સંવેગે, (૮) પત્તી, (૧) સુવિત્તિ, (૨૦) સંવ, (२१) अत्तदोसोवसंहारे (રર) સવ્વામવિત્તયા, (ર૩) મૂળુળ-પત્ત્વવાળે, (૨૪) ઉત્તરમુળ-પવવવાળે, (ર) વિડસì, (૨૬) અપ્પમાડે, (૨૭) વાવે (૨૮) જ્ઞાળસંવરનોને ય, (२९) उदए मारणंतिए (૨૦) સંસ્થાળું = પરા, (૨) પાયચ્છિત્તરત્તિ ય, (૩૨) ઞાદળા યમરાંત, बत्तीस जोगसंगहा । Jain Education International संयम-योगे आत्म-स्थापना -સમ. સમ. ૨૨, મુ. संजम जोगे अप्पाणं ठवणा१७०१. इच्चेएहिं ठाणेहिं, जिणे दिट्ठेहिं સંન । धारयन्ते उ अप्पाणं, आमोक्खाए परिवएज्जासि ।। -સૂય. સુ. ર, ૩૬. ૬, ગા. ૩૩ संयमी जीवन ૧૦. સરળતા રાખવી. ૧૧. પવિત્ર વિચાર રાખવો. ૧૨. સમ્યક્ દૃષ્ટિ રાખવી. ૧૩. પ્રસન્ન રહેવું. ૧૪. પંચાચારનું પાલન કરવું. ૧૫. રત્નાધિકનો વિનય કરવો. ૧૬. ધૈર્ય રાખવું. ૧૭. વૈરાગ્ય ભાવ રાખવો. ૧૮. અધ્યવસાયોની એકાગ્રતા રાખવી. ૧૯. ધાર્મિક ક્રિયા વિધિપૂર્વક કરવી. ૨૦. સંવરની વૃદ્ધિ કરવી. ૨૧. પોતાના દોષોની શુદ્ધિ કરવી. ૨૨. સર્વ કામનાઓથી વિરક્ત થવું. ૨૩. મૂળ ગુણોનું શુદ્ધ પાલન કરવું. ૨૪. ઉત્તર ગુણોનું શુદ્ધ પાલન કરવું. ૨૫. કાયોત્સર્ગ કરવો. ૨૬. પ્રમાદનો ત્યાગ કરવો. ૨૭. સમાચા૨ીનું પાલન કરવું ૨૮. શુભ ધ્યાન કરવું. ૨૯. મરણાંત કષ્ટ આવે છતાં પણ ધર્મમાં દઢ રહેવું. ૩૦. સર્વ વિષય વાસનાનો ત્યાગ કરવો. ૩૧. દોષોનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થવું. ૩૨. For Private & Personal Use Only ५३ અંતિમ સમયમાં સંલેખના કરીને પંડિતમરણથી મરવું. આ બત્રીસ યોગસંગ્રહ છે. સંયમ યોગમાં આત્માની સ્થાપના : ૧૭૦૧. જિનેન્દ્રોક્ત આ સ્થાનો વડે સંયત મુનિ આત્મદૃષ્ટિને ધારણ કરે અને જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી તેમાં સંયમશીલ બની રહે. ન www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy