SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ चरणानुयोग-२ श्रमण-त्रय भावना सूत्र १६९९-१७०० तत्थेव धीरो पडिसाहरेज्जा, ઉત્તમ અશ્વ જેમ લગામથી તુરંત વશ થાય છે, તેમ ____ आइन्नओ खिप्पमिवक्खलीणं ।। પોતાના આત્માને વશ કરી સન્માર્ગે સ્થાપે. जस्सेरिसा जोग जिइंदियस्स, ઈન્દ્રિયજયી બૈર્યવાનું જે સત્પરુષના મન, વચન, धिईमओ सुप्पुरिसस्स निच्चं । કાયયોગ સદા આ પ્રકારના રહે છે તેને લોકમાં तमाहु लोए पडिबुद्धजीवी, પ્રતિબદ્ધજીવી કહે છે, તે સંયમી જીવન જીવે છે'. सो जीवई संजमजीविएणं ।। अप्पा खलु सययं रक्खियव्वो, સમગ્ર ઈન્દ્રિયો દ્વારા સુસમાહિત મુનિ દ્વારા આત્મા सव्विदिएहिं सुसमाहिएहिं । નિશ્ચયથી હમેશા રક્ષણીય છે, કારણ કે અરક્ષિત આત્મા अरक्खिओ जाइपहं उवेई, તો જન્મ-મરણના પથને પ્રાપ્ત થાય છે અને સુરક્ષિત सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ।। આત્મા સર્વ દુઃખોથી મુક્ત થાય છે. –, રૃ. ૨ મા. ૨૨–૨૬ समणाणं तिविहा भावणा શ્રમણોની ત્રણ ભાવનાઓ: १६९९. तिहिं ठाणेहिं समणे णिग्गंथे महाणिज्जरे- ૧૬૯૯. ત્રણ કારણોથી શ્રમણ નિર્ચન્થ કર્મક્ષય કરનારો અને महापज्जवसाणे भवति, तं जहा ભવનો ક્ષય કરનારો હોય છે, જેમ કે – (१) कया णं अहं अप्पं वा बहुयं वा सुयं ૧. જ્યારે થોડા અથવા વધારે શ્રુતનું અધ્યયન अहिज्जिस्सामि? કરનારો બનીશ ? कया णं अहं एकल्लविहारपडिम उवसंपज्जित्ता ૨. કયારે હું એકાકી વિહાર પ્રતિમાને પ્રાપ્ત કરીને णं विहरिस्सामि ? વિચરીશ ? () યા ને કહ્યું માચ્છમ–ભારતિય-સંહ ૩. કયારે હું સર્વાન્તિમ મારણાન્તિક સંલેખનાનું झूसणा-झूसिते भत्तपाणपडियाइक्खिते पाओवगते સેવન કરીને, ભક્તપાનના પ્રત્યાખ્યાનપૂર્વક कालं अणवकखमाणे विहरिस्सामि ? મૃત્યુની આકાંક્ષા કર્યા વિના પાદપોપગમન સંથારો ધારણ કરીશ? एवं समणसा सवयसा सकायसा पागडेमाणे समणे આ પ્રકારની મન,વચન અને કાયાથી ભાવના निग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवति । ભાવતો શ્રમણ નિર્ચન્થ મહાનિર્જરાવાળો થઈ મહાપર્યવસાનવાળો થાય છે. -ડા મ. ૨, ૩, ૪, સુ. ર૦ (२) कया ण अर समणाणं बत्तीसं जोग-संगहा१७००. बत्तीसं जोगसंगहा पण्णत्ता, तं जहा (8) માછોયા, (૨) નિરવા, () બાવલું ઢધર્મયા, (૪) અખિન્નિોવાળે, () સિવા, (૬) નિષ્પડિ®મયા, (૭) મUTયતા, (૮) શસ્ત્રો , (૨) તિતિ, શ્રમણોનાં બત્રીસ યોગ સંગ્રહ : ૧૭00, બત્રીસ યોગ સંગ્રહ આ પ્રમાણે છે, જેમ કે ૧. દોષોની યથાર્થ આલોચના કરવી. ૨. આલોચના સાંભળીને બીજાને ન કહેવાય. ૩. આપત્તિ આવવા છતાં પણ ધર્મમાં દઢ રહેવું. ૪. નિઃસ્પૃહ થઈને તપ કરવું. શિક્ષા ગ્રહણ કરવી. ૬. શૃંગાર ન કરવો. ૭. ગુપ્ત તપ કરવું. ૮. લોભ ન કરવો. ૯. પરિષહો સહન કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy