SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ चरणानुयोग-२ संयम-स्थान सूत्र १७०२-०४ સંયમી જીવનનાં અઢાર સ્થાનઃ ૦ संजमस्स अट्ठारस ठाणाई સંયમના અઢાર સ્થાન : ૨૭૦૨. સમi મવિયા મહાવીરે સમUITM 1 થી ૧૭૦૨.શ્રમણ ભગવાન મહાવીરે આબાલ-વૃદ્ધ સમસ્ત सखड्डयविअत्ताणं अट्ठारस ठाणा पण्णत्ता, तं जहा- શ્રમણોના આચારસ્થાનો અઢાર કહ્યાં છે, જેમ કે - वयछक्कं कायछक्कं, अकप्पो गिहिभायणं । છ વ્રતનું પાલન, છકાય જીવોની રક્ષા, અકલ્પનીય વસ્ત્ર-પાત્ર આદિનો નિષેધ, ગૃહસ્થના ભાજન(પાત્ર) पलियंक निसिज्जा य, सिणाणं सोभवज्जणं ।। પલ્યક, નિષદ્યા, સ્નાન અને શરીર શુશ્રુષાનો ત્યાગ. -સમ. સ. ૧૮, યુ. ? दस अट्ठ य ठाणाई, जाई बालोऽवरज्झई । જે અજ્ઞાની સાધુ આ અઢાર સ્થાનોનો અપરાધ કરે છે तत्थ अन्नियरे ठाणे, निग्गंथत्ताओ भस्सई ।।। અથવા અઢાર સ્થાનોમાંથી કોઈપણ એક સ્થાનની -ઢસ. મ. ૬ . ૭ વિરાધના કરે તે નિર્ઝન્થપણાથી ભ્રષ્ટ થઈ જાય છે. पढमं 'अहिंसा' ठाणं१७०३. तत्थिमं पढमं ठाणं. महावीरेण देसियं । अहिंसा निउणं दिट्ठा, सव्वभूएसु संजमो ।। जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे णो वि घायए ।। सव्वे जीवा वि इच्छन्ति, जीविउं न मरिज्जिउं । तम्हा पाणवहं घोरं, निग्गंथा वज्जयंति णं ।। - સ. મ. ૬, II. ૮-૧૦ પ્રથમ “અહિંસા” સ્થાન : ૧૭૦૩. બધા જીવો સાથે સંયમપૂર્વક વર્તવું. તે જ ઉત્તમ પ્રકારની અહિંસા છે. અને ભગવાન મહાવીરે તેને જ અઢાર સ્થાનકોમાં પ્રથમ સ્થાને દર્શાવેલી છે. સંયમી સાધક આ લોકમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓને જાણતા કે અજાણતાં હણે નહિ, હણાવે નહિ. સર્વ જીવો જીવવું ચાહે છે, કોઈપણ પ્રાણી મૃત્યુને ચાહતું નથી. માટે જે ભયંકર પાપરૂપે પ્રાણી હિંસા છે તેને નિર્ચન્જ પુરુષો સર્વથા ત્યાગી દે. આ વિશ્વમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવો છે તેમને દુઃખ થાય તેવો મન, વચન તથા કાયાથી પ્રયોગ ન કરવો. जगनिस्सिएहि भएहिं तसनामेहिं थावरेहिं च । नो तेसिमारभे दंडं, मणसा वयसा कायसा चेव ।। –૩૪. સ. ૮, T. ૨૦ उड्ढं अहे य तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा । हत्थेहिं पाएहिं य संजमेत्ता, अदिण्णमन्नेसु य नो गहेज्जा ।। -સૂય. સુ. , મ. ૨૦, ના. ૨ ઊંચી-નીચી અને તિરછી દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેમને, પોતાના હાથ અને પગને સંયમમાં રાખીને, કોઈપણ પ્રકારની પીડા ન આપવી જોઈએ અને બીજાએ ન આપેલ પદાર્થો લેવા ન જોઈએ. વિતીય સર્વ કા– ૨૭૦૪. પૂળા પર વા, રોહા વા નર્ વા મા | हिंसगं न मुसं बूया, नो वि अन्नं वयावए ।। બીજુ “સત્ય” સ્થાન : ૧૭૦૪. સાધુ પોતાના માટે અથવા બીજાના માટે ક્રોધ વગેરેથી કે ભયથી પરને પીડાકારી મૃષાવાદ (અસત્ય) સ્વયં બોલે નહિ, બીજાને પણ બોલાવે નહિ. ૨. મ. એ. ૬, IT. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy