SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ चरणानुयोग - २ रत्नाधिक अग्रणी स्वीकार गमन विधान सूत्र २०५२ राइणियं उवसंपज्जित्ता विहार विहाणं રત્નાધિકને અગ્રણી માનીને વિચરણનું વિધાન : ૨૦૧૨. સો મિgો કયો વિદતિ, રો નું પૂરું ૨૦૫૨. બે ભિક્ષુ એક સાથે વિચરતા હોય તો તેમણે પરસ્પર अन्नमन्नं उवसंपज्जित्ताण विहरित्तए એકબીજાને સમાન માનીને સાથે વિચરવું કલ્પ નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને સાથે વિચરણ विहरित्तए । કરવું કહ્યું છે. दो गणावच्छेइया एगयओ विहरंति, नो णं कप्पड़ બે ગણાવચ્છેદક એક સાથે વિચરતા હોય તો તેમણે अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए, પરસ્પર એકબીજાને સમાન માનીને સાથે વિચારવું કલ્પ નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને સાથે વિચરવું विहरित्तए। કલ્પ છે. दो आयरिय-उवज्झाया एगयओ विहरति, नो णं બે આચાર્ય કે બે ઉપાધ્યાય એક સાથે વિચરતા હોય कप्पइ अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए। તો તેમણે પરસ્પર એકબીજાને સરખા માનીને સાથે વિચરવું કહ્યું નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને સાથે વિચરવું विहरित्तए । કલ્પ છે. बहवे भिक्खूणो एगयओ विहरंति, नो णं कप्पइ ઘણા બધા ભિક્ષુ એક સાથે વિચરતા હોય તો તેમણે अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए । પરસ્પર એકબીજાને સરખા માનીને સાથે વિચરવું કલ્પ નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને સાથે વિચરવું विहरित्तए। કલ્પ છે. बहवे गणावच्छेइया एगयओ विहरंति, नो णं कप्पड़ ઘણા બધા ગણાવચ્છેદકો એક સાથે વિચરતા હોય अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए । તો તેમણે પરસ્પર એકબીજાને સરખા માનીને સાથે વિચરવું કહ્યું નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને સાથે વિચરવું विहरित्तए । કલ્પ છે. बहवे आयरिय-उवज्झाया एगयओ विहरंति, नो णं ઘણા બધા આચાર્ય કે ઉપાધ્યાય એકસાથે વિચરતા कप्पइ अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए । હોય તો તેમણે પરસ્પર એક બીજાને સરખા માનીને વિચરણ કરવું કહ્યું નહીં. कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરંતુ રત્નાધિકને અગ્રણી માનીને વિચરણ કરવું विहरित्तए । કલ્પ છે. बहवे भिक्खूणो, बहवे गणावच्छेइया, बहवे ઘણા બધા ભિક્ષુ, ઘણા બધા ગણાવચ્છેદક અને आयरिय-उवज्झाया एगयओ विहरन्ति, नो णं कप्पइ ઘણા બધા આચાર્ય કે ઉપાધ્યાય એક સાથે વિચરતા अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए । હોય તો તેમણે પરસ્પર એક બીજાને સરખા માનીને સાથે વિચરણ કરવું કહ્યું નહીં, कप्पइ णं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं પરત રત્નાધિકને અગ્રણી માનીને વિચરવું કલ્પ છે. વિરત્તા | –વવ. ૩. ૪, મુ. ર૬-૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy