SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०५०-५१ प्रव्रज्या पर्याय अनुक्रम वन्दना विधान संघ व्यवस्था २५१ पडिमाए जणं जण्णं दिसं अन्नाओ साहम्मिणीओ કર્યું હોય તો તેણે માર્ગમાં એક રાત્રિ રહીને જે विहरंति तण्णं तण्णं दिसं उवलित्तए । દિશામાં અન્ય સાધર્મિક સાધ્વીઓ વિચરતી હોય તે દિશામાં જવું કહ્યું છે. नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए । માર્ગમાં તેને વિચરણનાં લક્ષથી રહેવું કલ્પતું નથી. कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए। જો કે રોગાદિનાં કારણે રહેવું કહ્યું છે. तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा રોગાદિનાં સમાપ્ત થઈ જવા પછી કોઈ કહે કે“वसाहि अज्जे ! एगरायं वा दुरायं वा”, एवं से છે આ ! એક કે બે રાત વધારે રહો” તો તેને એક कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । नो. से कप्पइ કે બે રાત વધારે રહેવું કહ્યું છે. પરંતુ એક કે બે परं एगरायाओ वा दुरायाओ वा वत्थए। जा तत्थ રાતથી વધારે રહેવું કહ્યું નહિ. જો સાધ્વી એક કે બે एगरायाओ वा दुरायाओ वा परं वसइ सा संतरा छए રાતથી વધારે રહે તો તે મર્યાદાનાં ઉલ્લઘન ને वा परिहारे वा । કારણે દીક્ષા-છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. - વવ. ૩. ૧, મુ. ૨૨-૨૨ વિનય વ્યવહાર - ૫ ત્રિજ્ઞા રિયાલાપુરમેન ચંદ્ર વિદાળો- પ્રવ્રજ્યા-પર્યાયના અનુક્રમથી વંદનાનું વિધાન : ર૦૧૦. નિથાળ વા નિ થી વાં- મહારાજિયા ૨૦૫૦. નિગ્રંથો અને નિર્ગથિઓએ ચારિત્ર-પર્યાયના ક્રમથી મિં રેત્તા | – પૂ. ૩. રૂ, મુ. ર૦ વંદન કરવાં કહ્યું છે. सेहस्स राइणियस्स य ववहारा શૈક્ષ અને રત્નાવિકનો વ્યવહાર : ર૦૧૭, તો સામિયા પાયો વિદતિ, તં નહીં- મેરે ય, ૨૦૫૧. બે સાધર્મિક ભિક્ષુ એક સાથે વિચરતા હોય, જેમકે राइणिए य । અલ્પ દીક્ષા પર્યાયવાળા અને વધારે દીક્ષા પર્યાયવાળા. तत्थ सेहतराए पलिच्छन्ने, राइणिए अपलिच्छन्ने । તેમાં જો અલ્પ દીક્ષા પર્યાયવાળા શ્રુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન હોય અને વધારે દીક્ષા પર્યાયવાળા શ્રુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય. सेहतराएणं राइणिए उवसंपज्जियव्वे, भिक्खोववायं છતાં પણ અલ્પદીક્ષા પર્યાયવાળાએ વધારે દીક્ષા च दलयइ कप्पागं । પર્યાયવાળાના વિનય- વૈયાવૃત્ય કરવા, આહાર લાવીને આપવો, સાથે રહેવું અને અલગ વિચરણ માટે શિષ્ય આપવો આદિ કર્તવ્યનું પાલન કરવું જોઈએ. दो साहम्मिया एगयओ विहरंति, तं जहा- सेहे य, બે સાધર્મિક ભિક્ષુ એક સાથે વિચરતા હોય, જેમકેराइणिए य । અલ્પ દીક્ષા પર્યાયવાળા અને વધારે દીક્ષા પર્યાયવાળા. तत्थ राइणिए पलिच्छन्ने, सेहतराए अपलिच्छन्ने । તેમાં જો વધારે દીક્ષા પર્યાયવાળા શ્રુતસંપન્ન તથા શિષ્ય સંપન્ન હોય અને અલ્પદીક્ષા પર્યાયવાળા શ્રુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય. इच्छा राइणिए सेहतरागं उवसंपज्जेज्जा, इच्छा नो તો વધારે દીક્ષા પર્યાયવાળાની ઈચ્છા હોય તો उवसंपज्जेज्जा, इच्छा भिक्खोववायं दलेज्जा અલ્પદીક્ષા પર્યાયવાળાની વૈયાવૃત્ય કરે, ઈચ્છા ન कप्पागं, इच्छा नो दलेज्जा कप्पागं । હોય તો ન કરે, ઈચ્છા હોય તો આહાર લાવીને – વવ. ૩. ૪, મુ. ર૪-રક આપે, ઈચ્છા ન હોય તો ન આપે. ઈચ્છા હોય તો સાથે રાખે, ઈચ્છા ન હોય તો ન રાખે. ઈચ્છા હોય તે અલગ વિચરણ માટે શિષ્ય આપે, ઈચ્છા ન હોય તો ન આપે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy