________________
२५० चरणानुयोग - २ आचार्यादि नेतृत्व रहित निग्रंथी विहार-निषेध
सूत्र २०४८-४९ આરિફ મfજરસાણ ળિથી વિદર જિદો- આચાર્યાદિનાં નેતૃત્વ વગર નિગ્રંથીને રહેવાનો નિષેધ : ર૦ ૪૮ નિnjથu i નg-ડદર-તરુ આરિ-૩વન્ડાઈ ૨૦૪૮. નવદીક્ષિતા, બાલિકા કે તરુણી નિગ્રંથીનાં આચાર્ય.
पवत्तिणी य वीसंभेज्जा नो से कप्पइ अणायरिय- ઉપાધ્યાય કે પ્રવર્તિનીનું કદાચ મૃત્યુ થઈ જાય તો उवज्झाइयाए अपवत्तिणियाए होत्तए ।
તેને આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વગર રહેવું
કલ્પ નહીં. कप्पइ से पव्वं आयरियं उद्दिसावेत्ता तओ उवज्झायं તેણે પહેલાં આચાર્યની પછી ઉપાધ્યાયની અને तओ पच्छा पवत्तिणिं ।
પછી પ્રવર્તિનીની નિશ્રામાં અધીનતા સ્વીકાર
કરીને જ રહેવું જોઈએ. ૫. તે વિમાથું ?
પ્ર. હે ભતે ! આવું કહેવાનું શું કારણ છે? उ. ति- संगहिया समणी निग्गंथी, तं जहा
ઉ. શ્રમણી નિગ્રંથી ત્રણનાં નેતૃત્વમાં જ રહે છે,
જેમકે – ૨. કારણ, ૨. ૩વજ્ઞાણે,
(૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, ૩. પર્વોત્તળ, |
(૩) પ્રવર્તિની. - વવ. ૩. રૂ, સુ. ૨૨ ના પમુદાણ નિયાણ સમા નિયથી વિવાડું- અગ્રણી સાધ્વીનાં કાળ પામવા પર સાધ્વીનું કર્તવ્ય : ર૦૪૬. મામાનુITH ટૂMાળી froથી ય = પુરો ૩ ૨૦૪૯. રામાનુગ્રામ વિહાર કરતી સાધ્વીઓ જેને અગ્રણી
विहरइ, सा य आहच्च वीसंभेज्जा अत्थि य इत्थ માનીને વિહાર કરી રહી હોય તેના દેવલોક થવાથી काइ अन्ना उवसंपज्जणारिहा सा उवसंपज्जियव्वा ।
શેષ સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી
બનાવવી જોઈએ. नत्थि य इत्थ काइ अन्ना उवसंपज्जणारिहा तीसे य
જો અન્ય કોઈ સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય अप्पाणो कप्पाए असमत्ते एवं से कप्पइ एगराइयाए અને પોતે પણ નિશીથ આદિનું અધ્યયન પૂર્ણ ન पडिमाए जण्णं जण्णं दिसं अन्नाओ साहम्मिणीओ કર્યું હોય તો તેને માર્ગમાં એક રાત્રિ રહીને જે विहरंति तण्णं तण्णं दिसं उवलित्तए ।
દિશામાં અન્ય સાધર્મિક સાધ્વીઓ વિચરતી હોય તે
દિશામાં જવું કલ્પ છે. नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए ।
માર્ગમાં તેને વિચરણનાં લક્ષથી રહેવું કહ્યું નહીં. कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए ।
જો કે રોગાદિનાં કારણથી રહેવું કહ્યું છે. तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा
રોગાદિનાં સમાપ્ત થયા પછી જો કોઈ કહે કે - “वसाहि अज्जे ! एगरायं वा दुरायं वा” एवं से "હે આર્યો ! એક કે બે રાત વધારે રહો” તો તેને એક कप्पइ एगरायं वा दुरायं वा वत्थए । नो से कप्पइ
કે બે રાત રહેવું કહ્યું છે. પરંતુ એક કે બે રાતથી परं एगरायाओ वा दुरायाओ वा वत्थए । जा तत्थ
વધારે રહેવું કલ્પતું નથી. જો સાધ્વી એક કે બે एगरायाओ वा दुरायाओ वा परं वसइ सा सन्तरा
રાતથી વધારે રહે તો તે મર્યાદા ઉલ્લંઘનને કારણે छए वा परिहारे वा ।
દીક્ષા છેદ કે પરિહાર-પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. वासावासं पज्जोसविया निग्गंथी य जं पुरओ काउं વર્ષાવાસમાં રહેલી સાધ્વીઓ જેને અગ્રણી માનીને विहरइ, सा आहच्च वीसंभेज्जा, अत्थि य इत्थ काइ
રહેતી હોય તેના કાળધર્મ થવાથી શેષ સાધ્વીઓમાં अन्ना उपसंपज्जणारिहा सा उपसंपज्जियव्वा ।
જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવી
જોઈએ. नत्थि य इत्थ काइ अन्ना उवसंपज्जणारिहा तीसे य જો અન્ય કોઈ સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય अप्पणो कप्पाए असमत्ते एवं से कप्पइ एगराइयाए અને પોતે પણ આચાર પ્રકલ્પનું અધ્યયન પૂર્ણ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org