SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०४६-४७ निग्रंथी हेतु आचार्य-उपाध्याय पद योग्य निग्रंथि संघ व्यवस्था २४९ ताए य णं समुक्किट्ठाए परा वएज्जा તેને તે પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ “दुस्समुक्किलै ते अज्जे ! निक्खिवाहि ।” ताए णं સાધ્વી કહે કે - હે આર્યો તમે આ પદને માટે निक्खिवमाणाए नत्थि केइ छए वा परिहारे वा । અયોગ્ય છો, માટે આ પદને છોડી દો. (આ પ્રમાણે કહ્યા બાદ) જો તે તે પદને છોડી દે તો તે દીક્ષા-છેદ કે પરિહાર પ્રાયશ્ચિત્તને પાત્ર બનતી નથી. जाओ साहम्मिणीओ अहाकप्पं नो उट्ठाए विहरंति જો સ્વધર્મિણી સાધ્વીઓ કલ્પ અનુસાર તેને सव्वासिं तासिं तप्पत्तियं छए वा परिहारे वा । પ્રવર્તિની આદિ પદ છોડવા માટે ન કહે તો તે બધી - વવ. ૩. ૧, મુ. ૨૪ સ્વધર્મીણી સાધ્વીઓ ઉપર કહેલ કારણથી દીક્ષા-છેદ કે પરિવાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. णिग्गंथीए आयरिय-उवज्झाय पदारिह निग्गंथ નિગ્રંથી માટે આચાર્ય-ઉપાધ્યાય પદ યોગ્ય નિગ્રંથ : ર૦૪૬. તિવાસરિયા| સમને નિjથે તીરં વારંપરિયાણ ૨૦૪૬. ત્રીસ વર્ષના શ્રમણ પર્યાયવાળી નિગ્રંથીઓને समणीए निग्गंथीए कप्पइ उवज्झायत्ताए उद्दिसित्तए । ઉપાધ્યાય રૂપે ત્રણ વર્ષના શ્રમણ પર્યાયવાળા નિગ્રંથને સ્વીકાર કરવા કહ્યું છે. पंचवासपरियाए समणे निग्गंथे सट्ठिवासपरियाए સાઠ વર્ષના શ્રમણ પર્યાયવાળી નિગ્રંથિનીને समणीए निग्गंथीए कप्पइ आयरिय-उवज्झायत्ताए આચાર્ય કે ઉપાધ્યાય રૂપે પાંચ વર્ષના શ્રમણ उद्दिसित्तए । પર્યાયવાળા નિગ્રંથને સ્વીકાર કરવા કલ્પ છે. - વવ. ૩. ૭, મુ. ૨૬-૨૦ ગીયાર-પપ્પ-મહેંg fથી પર્વ-વા વિદિ-હિ- આચાર પ્રકલ્પ વિસ્મૃત નિગ્રંથીને પદ આપવાનો વિધિ નિષેધ : ૨૦૪૭. નિથી -નવ-૩ર-તરુણ માયર-૫ણે ના ૨૦૪૭. નવદીક્ષિત, બાળ તેમજ તરુણ નિર્ગથી જો આચાર अज्झयणे परिब्भदठे सिया, सा य पुच्छियव्वा પ્રકલ્પ અધ્યયન વિસ્મૃત થઈ જાય તો તેને પૂછવું જોઈએ કે - “केण भे कारणेणं अज्जे ! आयार-पकप्पे नामं હે આયેં ! તમે ક્યા કારણથી આચાર પ્રકલ્પ अज्झयणे परिब्भठे ? किं आबाहेणं उदाहु पमाएणं ?" અધ્યયન ભૂલી ગયા છો ? શું વ્યાધિથી ભૂલી ગયા છો કે પ્રમાદથી ?” सा य वएज्जा “नो आबाहेणं, पमाएणं” जावज्जीवं જો તે કહે કે હું વ્યાધિથી નહીં, પરંતુ પ્રમાદથી तीसे तप्पत्तियं नो कप्पड़ पवत्तिणित्तं वा ભૂલી ગઈ છું” તો તેને ઉપર કહેલ કારણથી જીવન गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा, धारेत्तए वा । પર્યત પ્રવર્તિની કે ગણાવચ્છેદિની પદ આપવા કે ધારણ કરવું કલ્પ નહિં. સાય વણઝા- “મવા, નો પHIM”- સ ય જો તે કહે કે આવ્યાધિથી વિસ્મૃત થઈ ગયું છે, "संठवेस्सामि” त्ति संठवेज्जा एवं से कप्पइ પ્રમાદથી નહીં. હવે હું ફરીથી આચાર પ્રકલ્પને पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा, કંઠસ્થ કરી લઈશ.” એવું કહીને કંઠસ્થ કરી લે તો धारेत्तए वा । તેને પ્રવર્તિની કે ગણાવચ્છેદિની પદ આપવું કે ધારણ કરવું કહ્યું છે. सा य “संठवेस्सामि” त्ति नो संठवेज्जा, एवं से नो કદાચ તે આચાર પ્રકલ્પને ફરીથી કંઠસ્થ કરી कप्पइ पवत्तिणितं वा गणावच्छेइणित्तं वा લેવાનું કહીને પણ કંઠસ્થ ન કરે તો તેને પ્રવર્તિની સિત્તવા થાત્તા વા | - વવ. ૩. , . ૨૬ કે ગણાવચ્છેદિની પદ આપવું કે ધારણ કરવું કલ્પ નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy