SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०५३ श्रमण हेतु अध्ययन क्रम संघ व्यवस्था २५३ અધ્યાપન વ્યવસ્થા – ૬ समणस्स अज्झयणकमो શ્રમણ માટે અધ્યયન ક્રમ : ર૦૫ રૂ. નિવાસ-પરિવાયત્ત સમUક્સ નિjથ7 Bgg ૨૦૫૩. ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળા (યોગ્ય) શ્રમણ आयारपकप्पे नामं अज्झयणे उद्दिसित्तए । નિર્ચન્થને આચાર-પ્રકલ્પ નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. चउवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ ચાર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થને सूयगडे नामं अंगे उद्दिसित्तए । સૂત્રકૃતાંગ નામનું બીજું અંગ ભણાવવું કલ્પ છે. पंचवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ- પાંચ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિર્ચન્થને दसाकप्प-ववहारे उद्दिसित्तए। (૧) દશા, (૨) કલ્પ, (૩) વ્યવહાર સૂત્ર ભણાવવા કહ્યું છે. अट्ठवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ આઠ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિર્ચન્થને ठाणसमवाए उद्दिसित्तए। સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્ર ભણાવવા કહ્યું છે. दसवास-परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ દસ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિર્ચન્થને वियाहे नामं अंगे उद्दिसित्तए । વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) નામનું અંગ ભણાવવું કહ્યું છે. एक्कारसवास परियायस्स समणस्स णिग्गंथस्स અગિયાર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણकप्पइ खुड्डिया विमाण-पविभत्ती, महल्लिया- નિર્ચન્થને યુલ્લિકા વિમાન પ્રવિભક્તિ, મહલ્લિકા विमाण-पविभत्ती, अंगचूलिया, वग्गचूलिया, વિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગ ચૂલિકા वियाहचूलिया नामं अज्झयणे उद्दिसित्तए । અને વ્યાખ્યા ચૂલિકા નામનાં અધ્યયનો ભણાવવા કલ્પ છે. बारसवास परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ બાર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિર્ચન્થને अरुणोववाए, गरुलोववाए, धरणोववाए, અરૂણોપપાત, ગરુડોપપાત, ધરણોપપાત, वरुणोववाए, वेसमणोववाए, वेलंधरोववाए नाम વરુણોપપાત, વૈશ્રમણોપપાત, વેલંધરોપપાત अज्झयणे उद्दिसित्तए । નામના અધ્યયનો ભણાવવા કહ્યું છે. तेरसवास- परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ તેર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ- નિર્ગસ્થને उठाणसए, समटठाणसए. देविंदपरियावणिए. ઉત્થાનશ્રુત, સમુત્થાનશ્રત, દેવેન્દ્રપરિયાપનિકા नागपरियावणिए नाम अज्झयणे उद्दिसित्तए । અને નાગપરિયાપનિકા નામનાં અધ્યયનો ભણાવવા કહ્યું છે. चोद्दसवास- परियायस्स समणस्स णिग्गंथस्स कप्पइ ચૌદ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ- નિર્ગસ્થને सुमिणभावणा नाम अज्झयणे उद्दिसित्तए। સ્વપ્નભાવના નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. पन्नरसवास-परियायस्स समणस्स णिग्गंथस्स પંદર વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ- નિર્ચન્થને कप्पइ चारणभावणा नाम अज्झयणे उद्दिसित्तए। ચારણભાવના નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. सोलसवास-परियायस्स समणस्स णिग्गंथस्स સોળ વર્ષના દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિર્ઝન્થને कप्पइ तेयणिसग्गे नामं अज्झयणे उद्दिसित्तए । તેજોનિસર્ગ નામનું અધ્યયન ભણાવવું કહ્યું છે. ૧. વ. ઉ. ૩,માં ત્રણ વર્ષની સંયમ પર્યાયવાળા ઉપાધ્યાય યોગ્ય સાધુને બહુશ્રુત બહુઆગમજ્ઞ કહ્યા છે તથા ઓછામાં ઓછા આચાર પ્રકલ્પ ધારણ કરનાર રહ્યા છે. માટે આ સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે જાણવો યોગ્ય છે કે-ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા યોગ્ય શિષ્યને ઓછામાં ઓછું તેનું વાંચન કરાવી દેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy