SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०८२-८३ गृहस्थादि हेतु अशनादि दान निषेध संघ व्यवस्था २६७ गारत्थियाईणं असणाइ दाण णिसेहो ગૃહસ્થ આદિને અશનાદિ આપવાનો નિષેધ : २०८२. से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय २०८२. स्थन। ५२म मिक्षा भाटे प्रवेशे साधु पडियाए अणुपविठे समाणे णो अण्णउत्थियस्स સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને તથા પારિહારિક वा गारत्थियस्स वा परिहारिओ अपरिहारियस्स वा સાધુ અપરિહારિક સાધુને અશન યાવતું સ્વાદ્ય ન असणं वा-जाव-साइमं वा देज्जा वा अणुपदेज्जा તો પોતે આપે અને ન બીજા દ્વારા અપાવે. वा । - आ. सु. २, अ. १, उ. १, सु. ३३० ओभासिय जयणाए पायच्छित्त सुत्ताई- भांगी-भागाने यायन। २i प्रायश्चित्त सूत्री : २०८३. से भिक्खू आगंतारेसु वा, आरामागारेसु वा, २०८3. 8 साधु धर्मशाणामीमां, धानडीमा, स्थानां गाहावइ-कुलेसु वा, परियावसहेसु वा अण्णउत्थियं ઘરોમાં અથવા આશ્રમોમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ वा गारत्थियं वा असणं वा-जाव-साइमं वा પાસે અશન યાવતુ સ્વાદ્યની માંગી-માંગીને યાચના ओभासिय-ओभासिय जायइ जायंतं वा साइज्जइ । કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં, अण्णउत्थिया वा गारत्थिया वा असणं वा અન્યતીર્થિકો પાસે કે ગૃહસ્થો પાસે અશન યાવતુ जाव-साइमं वा ओभासिय-ओभासिय जायइ जायंत સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે છે, કરાવે છે, वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં, अण्णउत्थिणी वा गारत्थिणी वा असणं वा અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશન યાવત્ जाव-साइमं वा ओभासिय-ओभासिय जायइ जायंत સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે છે, કરાવે છે, वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવતુ આશ્રમોમાં अण्णउत्थिणीओ वा गारत्थिणीओ वा असणं અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રીઓ પાસે અશન યાવતુ वा-जाव-साइमं वा ओभासिय-ओभासिय जायइ સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે છે, કરાવે છે. जायंतं वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવતું આશ્રમોમાં "कोउहल्ल वडियाए पडियागयं समाणं" કુતૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન अण्णउत्थियं वा गारत्थियं वा असणं वा-जाव થાવત્ સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે છે, साइमं वा ओभासिय-ओभासिय जायइ जायंतं वा रावे छे, ४२ना२नु अनुमोहन ४३ छे. साइज्जइ । जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु वा જે સાધુ ધર્મશાળાઓમાં યાવતું આશ્રમોમાં "कोउहल्ल वडियाए पडियागयं समाणं" કુતૂહલવશ અન્યતીર્થિકો પાસે કે ગૃહસ્થો પાસે अण्णउत्थिया वा गारत्थिया वा असणं वा-जाव અશન યાવતું સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે साइमं वा ओभासिय-ओभासिय जायइ जायंतं वा छ, ७२रावे छे, ४२नारनु अनुमोहन ४२ छे. साइज्जइ । जे भिक्खू आगंतारेसु वा-जाव-परियावसहेसु જે સાધુ ધર્મશાળાઓમાં યાવત્ આશ્રમોમાં वा "कोउहल्ल वडियाए पडियागयं समाणं" કુતૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી પાસેથી अण्णउत्थिणी वा गारत्थिणी वा असणं वा-जाव અશન યાવતુ સ્વાદ્યની માંગી-માંગીને યાચના કરે साइमं वा ओभासिय-ओभासिय जायइ जायंतं वा छ, २॥ छ, ३२नारनुं अनुमोहन ४३ जे. साइज्जइ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy