SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ चरणानुयोग - २ सर्पदंश चिकित्सा हेतु विधि-निषेध सूत्र २०७९-८१ उ. संभोगपच्चक्खाणेणं आलम्बणाई खवेइ। | ઉ. સંભોગ- પ્રત્યાખ્યાનથી જીવની પરાધીનતા निरालंबणस्स य आययटिठया जोगा भवन्ति । છૂટી જાય છે. એ પરાધીનતા છૂટવાના કારણે મુનિ પ્રત્યેક કાર્યમાં સ્વાવલંબી બની જાય છે. सएणं लाभेणं संतुस्सइ, परलाभं नो आसाएइ, नो તે પોતે જે કંઈ મળી જાય છે તેમાં જ સંતુષ્ટ થઈ तक्केइ, नो पीहेइ, नो पत्थेइ, नो अभिलसइ । જાય છે, બીજા મુનિઓના લાભનું આસ્વાદન કે परलाभं अणास्साए माणे, अतक्केमाणे, अपीहेमाणे ઉપભોગ કરતો નથી, કલ્પના, ચાહના, પ્રાર્થના, अपत्थेमाणे,अणभिलसमाणे दुच्चं सुहसेज्जं અને અભિલાષા કરતો નથી. આ પ્રમાણે બીજાના उवसंपज्जित्ताणं विहरइ । લાભનો આસ્વાદન, કલ્પના, સ્પૃહા, પ્રાર્થના અને અભિલાષા ન કરતાં બીજી સુખશયા સંયમ અને -૩૪. ર૬, ૩. રૂપ સ્વાવલંબન ને પ્રાપ્ત કરી વિચરણ કરે છે. ગૃહસ્થની સાથેના વ્યવહાર – ૧૦ सप्पदंस तिगिच्छाए विहि-णिसेहो સર્પદંશ ચિકિત્સા માટે વિધિનિષેધ : ર૦૭૬. નિરંથે ઘ ાં શો વા વિવાહે વ ી સૂન્ના, ૨૦૦૯. જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાળમાં સર્પ ડંખ इत्थी वा पुरिसस्स ओमावेज्जा, पुरिसो वा इत्थीए મારે ત્યારે જો સ્ત્રી નિર્મન્થની અને પુરૂષ સાધ્વીની ओमावेज्जा, एवं से कप्पइ, एवं से चिट्ठइ, परिहारं સર્પદંશ ચિકિત્સા કરે તો આ પ્રમાણે એમને ઉપચાર च से नो पाउणइ, एस कप्पे थेरकप्पियाणं । કરાવવા કહ્યું છે. આ પ્રમાણે ઉપચાર કરાવવા છતાં પણ દોષ લાગતો નથી. તથા પ્રાયશ્ચિત્ત આવતું નથી. એવો સ્થવિરકલ્પી સાધુઓનો આચાર છે. एवं से नो कप्पइ, एवं से नो चिट्ठइ, परिहारं च જિનકલ્પવાળાને આ પ્રમાણે ઉપચાર કરવો કલ્પતો से पाउणइ एस कप्पे जिण-कप्पियाणं । નથી. આ પ્રમાણે ઉપચાર કરવાથી જિનકલ્પ રહેતો નથી તથા તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે, કારણ –વવ. ૩. ૧, મુ. ર કે- જિનકલ્પી સાધુઓનો એ જ આચાર છે. રિત્યિયાર્દિ સદ્ધિ વિના જમ fો - ગૃહસ્થ આદિની સાથે ભિક્ષા માટે જવાનો નિષેધ : ર૦૮૦. રે fમહૂ વ fમવરqી વી હોવફેરું પિંડવીયે ૨૦૮૦. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા નિમિત્તે પ્રવેશ કરવાની पडियाए पविसित्त कामे णो अण्णउत्थिएण वा ઈચ્છાવાળા સાધુ કે સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થની गारथिएण वा, परिहारिओ अपरिहारिएणं सद्धि સાથે ભિક્ષાર્થે જાય નહીં તથા પારિવારિક (ઉત્તમ) गाहावतिकुलं पिंडवाय पविसेज्ज वा णिक्खमेज्ज સાધુ, અપારિવારિક (પ્રાર્વસ્થ) સાધુની સાથે ભિક્ષા માટે આવે નહીં. વી ! - Mા. સુ. ૨ મ. ૨, ૩, ૬, ૭. રર૭ ત્યિયાદિ સદ્ધિ વિવ મા પાછા સુત્ત- ગૃહસ્થ આદિની સાથે ભિક્ષા માટે જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ર૦૮૭. ને fમg ગUUMસ્થિUM વા થિUT વ ૨૦૮૧. જો સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થની સાથે તથા परिहारिओ वा अपरिहारिएण सद्धिं गाहावइकुलं પારિવારિક સાધુ, અપારિવારિક સાધુની સાથે पिंडवाय पडियाए णिक्खमइ वा पविसइ वा ગૃહસ્થનાં ઘરોમાં ભિક્ષા માટે જાય આવે અથવા णिक्खमंतं वा, पविसंतं वा साइज्जइ । જનારનું-આવનારનું અનુમોદન કરે, तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તો તેને ઉદ્ઘાતિક માસિક પરિહારસ્થાન - રિ. ૩. ૨, મુ. ૪૦ (પ્રાયશ્ચિત્ત) આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy