SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २०७६-७८ समनोज्ञ-असमनोज्ञ व्यवहार संघ व्यवस्था २६५ समणुण्णं- असमणुण्णाणं ववहारा સમનોજ્ઞ-અસમનોશોનાં વ્યવહાર : ર૦૭૬. એ સમgUUક્સ વ સક્ષમgUUક્સ વ મ ૨૦૭૬. સાધુ સમનોજ્ઞ (અસાંભોગિક) તથા અમનોજ્ઞ वा-जाव-साइमं वा, वत्थं वा-जाव-पायपुंछणं वा (શાકયાદિ) ને અસન યાવત્ સ્વાદ્ય, વસ્ત્ર યાવત્ णो पाएज्जा, णो णिमंतेज्जा, णो कुज्जा પાદપ્રીંછન આદરપૂર્વક આપે નહી, આમંત્રણ वेयावडियं-परं आढायमाणे । આપે નહીં તથા બીજી કોઈ પ્રકારની વૈયાવૃત્ય પણ કરે નહીં. धुवं चेतं जाणेज्जा- असणं वा-जाव-साइमं वा, શાકયાદિ ભિક્ષ મુનિને એમ કહે કે - હે મુનિ ! वत्थं वा-जाव-पायपुंछणं वा लभिय, भुजिय, पंथं આપને અશન યાવત્ સ્વાદ્ય, વસ્ત્ર ધાવતુ वियत्ता विओकम्म । પાદપ્રીંછન, મળ્યાં હોય કે ન મળ્યાં હોય, ઉપયોગ કર્યો હોય કે ન કર્યો હોય, માર્ગ સીધો હોય કે વક્ર હોય તો પણ અમારે ત્યાં અવશ્ય પધારજો.... विभत्तं धम्मं झोसेमाणे समेमाणे चलेमाणे पाएज्जा જાદા ધર્મનું આચરણ કરનાર તેઓ ક્યારેક वा, णिमंतेज्जा वा, कुज्जा वेयावडियं परं ઉપાશ્રયમાં આવીને કહે, કયારેક માર્ગમાં ચાલતાં अणाढायमाणे । કહે અથવા અશનાદિક આપે, અથવા આમંત્રણ આપે કે વૈયાવૃત્ય કરે તો મુનિ તેના આમંત્રણનો – મા. સુ. ૨, પ્ર. ૮, ૩. ૨, . ૨૬૬ આદર ન કરે. से समणुण्णे असमणुण्णस्स असणं वा-जाव-साइमं તે સમનોજ્ઞ (સુશીલ) શ્રમણ અમનોજ્ઞ (કુશીલ) वा, वत्थं वा-जाव-पायपुंछणं वा णो पाएज्जा, णो ભિક્ષુને અશન યાવત્ સ્વાદ્ય, વસ્ત્ર યાવત્ णिमंतेज्जा, णो कुज्जा वेयावडियं परं आढायमाणे । પાદપ્રીંછન આદરપૂર્વક ન આપે, આમંત્રણ ન આપે તથા તેમની વૈયાવૃત્ય પણ ન કરે. धम्ममायाणह पवेदितं माहणेणं मइमया समणुण्णे દાન ધર્મનાં સ્વરૂપને જાણી કેવળી ભગવાને समणुण्णस्स असणं वा-जाव-साइमं वा, वत्थं પ્રતિપાદિત કર્યું છે કે સમનોજ્ઞ સાધુ સમનોજ્ઞા वा-जाव-पायपुंछणं वा पाएज्जा, णिमंतेज्जा, कज्जा (સમાન આચારવાળા સાંભોગિક) સાધુને वेयावडियं परं आढायमाणे । આદરપૂર્વક અશન યાવતું સ્વાદ્ય, વસ્ત્ર યાવતુ પાદપ્રીંછન આદિ આપે, એમને દેવા માટે – મા. સુ. , પ્ર. ૮, ૩. ૨, ૩. ૦૭-૦૮ આમંત્રિત કરે તથા તેની વૈયાવૃત્ય પણ કરે. सरिसगस्स संवास अदाण पायच्छित्त सुत्ताई સમાન આચરણવાળાને સ્થાન ન દેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૨૦૭૭. ને fથે ળિથસ સરિસTIક્સ “અંતે ઓવારે ૨૦૭૭. જે નિર્ચન્થ સમાન આચારવાળા નિર્ચન્યને પોતાના संते" ओवासं न देइ, न देंतं वा साइज्जइ । ઉપાશ્રયમાં અવકાશ હોવા છતાં પણ રહેવા માટે સ્થાન દેતો નથી અથવા ન દેનારનું અનુમોદન કરે છે. जा णिग्गंथी णिग्गंथीए सरिसियाए “अंते ओवासे જે સાધ્વી સમાન આચારવાળી સાધ્વીને પોતાના संते” ओवासं न देइ, न देंतं वा साइज्जइ। ઉપાશ્રયમાં અવકાશ હોવા છતાં પણ ઉતરવા માટે સ્થાન દેતી નથી. અથવા ન દેનારનું - વિ. ૩. ૨૭, સુ. ૨૨-૨૨૨ અનુમોદન કરે છે. (તેને ઉદ્ઘાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.) संभोगे पच्चक्खाण फलं - સંભોગ પ્રત્યાખ્યાનનું ફળ : ર૦૭૮. ૫. સંબો પુષ્યવાળને મત્તે ! નીવે િનણય ? ૨૦૦૮. પ્ર. ભંતે ! સંભોગ- પ્રત્યાખ્યાન (એક માંડલિક આહારનો ત્યાગ) કરનાર જીવને શું પ્રાપ્ત થાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy