SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १७८८- ९१ अट्ठम भक्त पान ग्रहण विधान समाचारी ८५ अट्ठमभत्तियस्स पाणग गहण विहाणं ત્રણ ઉપવાસ કરનારને પાણી ગ્રહણ કરનારનું વિધાન : ૬૭૮૮. વાસાવાસ પત્ત્તોસવિયમ્સ અક્રમમત્તિયમ્સ મિલ્લુમ્સ ૧૭૮૮. વર્ષાવાસમાં રહેલ અષ્ટમ ભક્ત (ત્રણ ઉપવાસ) કરનાર ભિક્ષુને ત્રણ પ્રકારનું પાણી લેવું કલ્પે છે, જેમ કે - कप्पइ तओ पाणगाई पडिगाहित्तए, तं जहा (૧) આયામે વા, (૨) સૌવીરે વા, (૩) સુવિયડે વાત विगिट्ठभत्तियस्स उसिणोदग गहण विहाणं ૨૭૮૧. વાસાવાનું પપ્નોસવિયમ્સ વિશિદમત્તિયમ્સ મિલ્લુમ્સ कप्पर एगे उसिणवियडे पडिगाहित्तए । सेवि य णं असित्थे, नो वि य णं ससित्थे । -સા. ૬. ૮, મુ. ૩૩ સા. ૬. ૮, મુ. ૩૨ भत्त-पडियाइक्खियस्स उसिणोदग गहण - विहाणं૭૦. વાસાવાનું પજ્ઞોવિયર્સ મત્તપડિયાવિશ્ર્વયમ્સ भिक्खुस्स कप्पइ एगे उसिणवियडे पडिगाहित्तए । से विणं असित्थे, नो चेव णं ससित्थे । से वि य णं परिपुए, नो चेव णं अपरिपुए 1 सेवि य णं परिमिए, नो चेव णं अपरिमिए । सेवि य णं बहुसंपन्ने, नो चेव णं अबहुसंपन्ने । વસા. ૬. ૮, સુ. ૨૪ ૧. ૨. Jain Education International (૧) આયામ, (૩) શુદ્ધ વિકટ પાણી. (૨) સૌવીર અને ચાર આદિ ઉપવાસ કરનારને ગરમ પાણી ગ્રહણ કરવાનું વિધાન : વૃત્તિ"લા–વિહાળ૨૭૧૬. વાસાવાનું પત્ત્તોસવિયમ્સ સંાવત્તિયમ્સ ભિવષ્ણુસ્સે कप्पंति पंच दत्तीओ भोअणस्स पडिगाहित्तए, पंच पाणगस्स I । अहवा - चत्तारि भोअणस्स, पंच पाणगस्स अहवा - पंच भोअणस्स, चत्तारि पाणगस्स । तत्थ णं एगा लोणासायणमवि पडिगाहिआ सिया कप्पर से तद्दिवसं तेणेव भत्तद्वेणं पज्जोसवित्तए । नो से कप्पइ दुच्चपि गाहावइकुलं भत्ताए वा, પાળા" વા, નિવૃમિત્ત” વા, પવિસિત્તેર્ વા | --સા. હૈં. ૮, સુ. રૂપ વર્ષાવાસ સમાચારીમાં આ વિશેષ કથન છે. સામાન્ય કથન ઠાણાંગ સૂત્રમાં છે. માટે ચાતુર્માસમાં અથવા શેષકાળમાં ઉક્ત તપશ્ચર્યાઓમાં ઉક્ત પ્રાસુક જલ ગ્રહણ કરી શકે છે એવું જાણવું જોઈએ. દત્તિનું સ્વરૂપ વ્યવહાર સૂત્ર ઉ. ૯ માં પણ છે તે તપાચારમાં જુઓ. For Private & Personal Use Only ૧૭૮૯. વર્ષાવાસમાં રહેલ ત્રણથી અધિક ઉપવાસ કરનાર ભિક્ષુએ એકમાત્ર ઉષ્ણ અચિત્ત જળ ગ્રહણ કરવું કલ્પે છે. તે પણ અન્નકણથી રહિત હોવું જોઈએ. અન્નકણથી યુક્ત નહીં. ભક્તપ્રત્યાખ્યાન કરનારને ગરમ પાણી ગ્રહણ કરવાનું વિધાન : ૧૭૯૦. વર્ષાવાસમાં રહેલ ભક્તપ્રત્યાખ્યાની ભિક્ષુને એક માત્ર ઉષ્ણ અચિત્ત પાણી ગ્રહણ કરવું કલ્પે છે. તે પણ અન્નકણરહિત હોય, અન્નકણયુક્ત નહીં. તે પણ ગાળેલું હોય, ગાળ્યા વગરનું ન હોય. તે પણ પરિમિત હોય, અપરિમિત ન હોય, તે પણ સારી રીતે ઉકાળેલું હોય, થોડું ઉકાળેલું ન હોય. દત્તિની સંખ્યાઓનું વિધાન : ૧૭૯૧. વર્ષાવાસમાં રહેલ તથા ત્તિઓની સંખ્યાનો નિયમ ધારણ કરનાર ભિક્ષુને આહારની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ ગ્રહણ કરવી કલ્પે છે. અથવા - આહારની ચાર અને પાણીની પાંચ. અથવા - આહારની પાંચ અને પાણીની ચાર. તેમાં એક દત્તિ મીઠાની પડી જેટલી હોય તો પણ તે દિવસે તે જ આહારથી નિર્વાહ કરવો જોઈએ. પરંતુ તેણે ગૃહસ્થોના ઘરમાં આહાર પાણી માટે બીજીવાર નિષ્ક્રમણ પ્રવેશ કરવો કલ્પતો નથી. www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy