SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ चरणानुयोग-२ पर्युषण आहार करण प्रायश्चित्त सूत्र सूत्र १७९२-९३ पज्जोसवणाए आहारकरणस्स पायच्छित्त सुत्तं- પર્યુષણમાં આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૭૬૨. ને fમવઘૂ પmોસવVIરૂરિયે મારા માદરે ૧૭૯૨. જે ભિક્ષુ પર્યુષણ અર્થાત્ સંવત્સરીના દિવસે અલ્પ आहारतं वा साइज्जइ । આહાર પણ કરે છે, (કરાવે છે) અને કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૦, મુ. ૪ આરિયાદ માછિત્તા પામવામાન વિહા– આચાર્યાદિને પૂછીને પાદપોપગમન કરવાનું વિધાન : ૭૬૩. વસાવા પmોવા fમવરÇ દિઈMા ૧૭૯૩. વર્ષાવાસમાં રહેલ ભિક્ષુએ મરણ-સમય પાસે अपच्छिम-मारणंतिय-संलेहणा-झूसणा झूसिए, આવવાથી સંલેખના દ્વારા કર્મ ક્ષય કરવું હોય, भत्त-पाण-पडियाइक्खिए, पाओवगए अणवकंखमाणे આહાર-પાણીનો ત્યાગ કરીને કાપેલ વૃક્ષની સમાન विहरित्तए वा, રહીને મૃત્યુની કામના ન કરતાં રહેવું હોય, निक्खमित्तए वा, पविसित्तए वा । ઉપાશ્રયથી નિષ્ક્રમણ - પ્રવેશ કરવો હોય, असणं वा-जाव-साइमं वा आहारित्तए, અશન યાવત્ સ્વાદ્યનો આહાર કરવો હોય, उच्चारं वा, पासवणं वा परिट्ठावित्तए, મળમૂત્રનો ત્યાગ કરવો હોય, सज्झायं वा करित्तए, સ્વાધ્યાય કરવો હોય, धम्मजागरियं वा जागरित्तए । અને ધર્મ જાગરણા કરવી હોય તો, नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा-जाव- આચાર્ય યાવતુ ગણાવચ્છેદક અથવા જેને વડિલ गणावच्छेययं वा, जं च वा परओ काउं विहरइ । માનીને વિચરણ કરી રહ્યા હોય તો તેને પૂછયા વગર ઉપર કહેલ કાર્ય કરવું કલ્પતું નથી. कप्पड़ से आपच्छित्ता आयरियं वा-जाव પરંતુ આચાર્ય પાવતુ ગણાવરચ્છેદકને અથવા જેને गणावच्छेययं वा, जं च वा पुरओ काउं विहरइ । વડિલ માનીને વિચરણ કરી રહ્યા હોય તો તેને પૂછીને કરવું કહ્યું છે. (આજ્ઞા લેવા માટે ભિક્ષુ આ પ્રમાણે કહે –). “इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे "હે ભંતે ! આપની આજ્ઞા હોય તો મરણ સમય अपच्छिम-मारणंतिय-संलेहणा-झूसणा झूसिए- નજીક આવવાથી સંલેખના દ્વારા કર્મક્ષય યાવતુ વાવ- ઇમ્પનારિયે વી કારિત્તા ” ધર્મજાગરણા કરવાની ઈચ્છા રાખું છું.” ते य से वियरेज्जा, एवं से कप्पइ अपच्छिम- કદાચ તે આજ્ઞા આપે તો મરણ સમય નજીક मारणं तिय-संले हणा-झूसणा झूसिए-जाव આવવાથી સંલેખના દ્વારા કર્મક્ષય યાવત્ ધર્મ જાગરણા धम्मजागरियं वा जागरित्तए । કરવી કહ્યું છે. ते य से नो वियरेज्जा एवं से नो कप्पइ કદાચ તે આજ્ઞા ન આપે તો મરણ સમય નજીક अपच्छिम-मारणंतिय-संलेहणा-झूसणा झूसिए આવવાથી સંલેખના દ્વારા કર્મક્ષય યાવતુ ધર્મ જાગરણા जाव- धम्मजागरियं वा जागरित्तए । કરવી કલ્પતી નથી. છે. તે વિમાદુ મતે ? પ્ર. હે ભંતે ! આવું કહેવાનું શું કારણ છે ? उ. आयरिया पच्चवायं जाणंति । ઉ. આચાર્યાદિ આવનારા વિનોને જાણે છે. - સા. ૬. ૮, સુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy