SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १७९४-९५ त्रि-उपाश्रय ग्रहण विधान समाचारी ८७ વર્ષાવાસ સંબંધી પ્રકીર્ણક સમાચારી - ૫ तिण्हं उवस्सयाणं गहण-विहाणं ત્રણ ઉપાશ્રય ગ્રહણનું વિધાન : ૨૭૬૪. વાસાવાસં પનોવિયા નિnjથા વા નિVાંથી ૧૭૯૪. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ-નિગ્રંથિઓએ ત્રણ ઉપાશ્રય वा तओ उवस्सया गिण्हित्तए, ગ્રહણ કરવા જોઈએ. बे कुव्विया पडिलेहा, साइज्जिया पमज्जणा । બે ઉપાશ્રયોની ફક્ત પ્રતિલેખના કરવી તથા પ્રતિદિન ઉપયોગમાં આવનાર ઉપાશ્રયની પ્રાર્થના કરવી. – સા. ૬. ૮, યુ. ૭૩ सेज्जासण गहण विहाणं શયા તેમજ આસન ગ્રહણ કરવાનું વિધાન : ૨૭૬૬. વાવીરૂં ઉજ્ઞોવિયાનું નો નિjથાન વાં, ૧૭૯૫. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ અને નિગ્રંથિઓને શવ્યા निग्गंथीण वा अणभिग्गहिय सिज्जासणियाणं અને આસન ગ્રહણ કર્યા વગર રહેવું કલ્પતું નથી. हुत्तए, आयाणमेयं શપ્યા અને આસન નહિ રાખવા તે કર્મબંધનું કારણ છે, કારણ કે - १. अणभिग्गहिय सिज्जासणियस्स, (૧) શય્યા અને આસન નહિ ગ્રહણ કરનાર, ૨. ક્વીશુષ્ણ, (૨) એક હાથથી નીચા અને ચું ચું અવાજ કરનાર શપ્યા અને આસન રાખનાર, ३. अणुट्ठाबंधियस्स, (૩) હલતા શયા અને આસન રાખનાર, ૪. મિયાણળિયન્સ, (૪) પરિમાણથી અધિક શય્યા અને આસન રાખનાર, ५. अणातावियस्स, (૫) યથાસમય શય્યા અને આસનને તડકામાં નહિ સુકવનાર, ૬. અસમિયમ્સ, (૬) એષણા સમિતિ અનુસાર શય્યા અને આસન નહિ લેનાર, ७. अभिक्खणं-अभिक्खणं अपडिलेहणासीलस्स, (૭) શય્યા અને આસનની વારંવાર પ્રતિલેખના ન કરનાર તથા ८. अपमज्जणासीलस्स, तहा तहा संजमे दुराराहए (૮) શય્યા અને આસનની પ્રમાર્જના ન કરનાર મવડું | ભિક્ષુનો સંયમ દુરારાધ્ય હોય છે. अणायाणमेयं પરંતુ શય્યા અને આસન રાખવામાં કર્મબંધનું કારણ નથી, કારણ કે - १. अभिग्गहिय सिज्जासणियस्स, (૧) શય્યા અને આસન ગ્રહણ કરનાર, ૨. ૩દવીજુડ્રેયસ, (૨) એક હાથ ઊંચા અને ચું ચું અવાજ ન કરનાર શપ્યા અને આસન રાખનાર, ३. अट्ठाबंधियस्स, (૩) ન હલતા (સ્થિર) શય્યા અને આસન રાખનાર, ૪. મિયાણાયટ્સ, (૪) પરિમાણથી યુક્ત શય્યા અને આસન રાખનાર, ૫. માલવિયર્સ, (૫) યથાસમય શમ્યા અને આસનને તડકો આપનાર, ૬. સમયસે, (૬) એષણા સમિતિ અનુસાર શવ્યા અને આસન લેનાર, ७. अभिक्खणं-अभिक्खणं पडिलेहणासीलस्स, (૭) શમ્યા અને આસનની વારંવાર પ્રતિલેખના કરનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy