SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ २८८ चरणानुयोग - २ हितकारक स्थान सूत्र २११७-१९ हितकारगा ठाणा હિતકારક સ્થાનો : २११७. तओ ठाणा णिग्गंथाण वा णिग्गंथीण वा हियाए. २११७. ऋए। स्थान साधु सने साध्वी भाटे हित७२, शुल्म, सुहाए, खमाए, णिस्सेयसाए, आणुगामियत्ताए भवंति, ક્ષમ, કલ્યાણ તેમજ મુક્તિ-પ્રાપ્તિ માટે હોય છે, तं जहा - भ१. अकूअणता, १. मार्तस्वरमा ३२९ २६न न ७२. २. अकक्करणता, ૨. શય્યા આદિના દોષોને પ્રગટ કરવા માટે કકળાટ ન કરવો. ३. अणवज्झाणता । 3. मात-रौद्र ३५ ६ध्यान न ४२. - ठाणं. अ. ३. उ. ३, सु. १८८ गण दुग्गह कारणा गएरा-विग्रहन आरो: २११८. आयरिय-उवज्झायस्स णं गणंसि पंच वुग्गहट्ठाणा २११८. सायार्थ पाध्यायन म पांय वियर्ड पण्णत्ता, तं जहा - (सेश) स्थान बांछ, भ3 - १. आयरिय-उवज्झाए णं गणंसि आणं वा धारणं ૧. આચાર્ય કે ઉપાધ્યાય ગણમાં આજ્ઞા તથા वा णो सम्मं पउंजित्ता भवति । ધારણાનો સમ્યફ પ્રયોગ ન કરે. २. आयरिय-उवज्झाए णं गणंसि अहाराइ णियाए ૨. આચાર્ય કે ઉપાધ્યાય ગણમાં દીક્ષા પર્યાયનાં कितिकम्मं वेणतितं णो सम्मं पउंजित्ता भवति । ક્રમથી વંદન તથા વિનયનો સમ્યફ પ્રયોગ ન કરે. ३. आयरिय-उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाते ૩. આચાર્ય કે ઉપાધ્યાય જેટલા સૂત્રાર્થનાં ધારક धारेति ते काले-काले णो सम्ममणुप्पवाइत्ता भवति । છે, તેટલાનું ગણમાં સમય-સમય પર સમ્યફ પ્રકારથી અધ્યાપન ન કરાવે. ४. आयरिय-उवज्झाए णं गणंसि गिलाणसेहवेयावच्चं ૪. આચાર્ય કે ઉપાધ્યાય ગણમાં ગ્લાન અને શૈક્ષની णो सम्ममब्भुट्टित्ता भवति । योग्य सेवा न ७३ (नरावे). ५. आयरिय-उवज्झाए णं गणंसि अणापुच्छियचारी પ. આચાર્ય કે ઉપાધ્યાય ગણને પૂછ્યા વગર यावि हवइ, णो आपुच्छियचारी । પ્રવૃત્તિ કરે, પૂછીને ન કરે. - ठाणं. अ. ५, उ. १, सु. ३९९ गण अवुग्गह कारणा - ગણમાં વિગ્રહ ન થવાનાં કારણો : २११९. आयरिय-उवज्झायस्स णं गणंसि पंच अवुग्गहट्ठाणा २११८. भायार्थ भने उपाध्याय भाटे म २२ न पण्णत्ता, तं जहा - થવાનાં પાંચ કારણ કહ્યાં છે, જેમ કે - १. आयरिय-उवज्झाए णं गणंसि आणं वा धारणं ૧. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં આજ્ઞા તથા वा सम्म पउंजित्ता भवति । ધારણાનો સમ્યફ પ્રયોગ કરતા હોય. २. आयरिय-उवज्झाए णं गणंसि अहाराइ णियाए ૨. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં યથારાત્વિક सम्मं किइकम्मं वेणइयं पउंजित्ता भवति । વંદન અને વિનય વ્યવહારનો સમ્યફ પ્રયોગ ताडोय. ३. आयरिय-उवज्झाए णं गणंसि जे सुत्तपज्जवजाते ૩. આચાર્ય અને ઉપાધ્યાય જે સૂત્રનો અર્થ धारेति ते काले-काले सम्म अणुप्पवाइत्ता भवति । પ્રકારોને ધારણ કરે છે, તેની યથાસમય ગણને સમ્યફ વાચના આપતા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy