SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ चरणानुयोग - २ तस्स पस्सह कल्लाणं, अणेगसाहुपूइयं । विउलं अत्थसंजुत्तं, कित्तइस्सं सुह मे ।। एवं तु गुणप्पेही, अगुणाणं च विवज्जओ । तारिसो मरणं ते वि, आराहेइ संवरं ।। ૧. मद्यादि सेवन निषेध आयरिए आराहेइ, समणे यावि तारिसो । गिहत्था विणं पूयंति, जेण जाणंति तारिसं ।। માફ સેવળ-ખિલેો ૬૭૨૮. अमज्ज- मसासि अमच्छरिया, -સ. ૬. ૧, ૩. ૨, ૪. ૩૬-૪ अभिक्खणं निव्विगईगया य । अभिक्खणं काउसग्गकारी, सज्झायजोगे पयओ हवेज्जा ।। -સ. ૬. ૦, પૂ. ૨, ૩. ૭ समायारी महत्तं १७३९. सामायारिं पवक्खामि सव्वदुक्खविमोक्खाणि । जं चरिता ण निग्गंथा, तिण्णा संसार सागरं ।। Jain Education International दसविहा समायारी १७४०. पढमा आवस्सिया नामं, बिइया य निसीहिया । आपुच्छणा य तइया, चउत्थी पडिपुच्छणा ।। पंचमो छन्दणा नाम, इच्छाकारो य छट्ठओ । सत्तमो मिच्छकारो य, तहक्कारो य अट्ठमो ॥। अब्भुट्ठाणं च नवमं, दसमी उवसंपदा । एसा दसंगा साहूणं सामायारी पवेइया ।। १ -૩ત્ત. અ. ૨૬, ૪. ૨-૪ -૩ત્ત. અ. ૨૬, III. K सूत्र १७३८ - ४० ભિક્ષુના કલ્યાણ રૂપ સંયમ તરફ નજર કરો કે- જે અનેક ભિક્ષુઓથી પૂજાય છે તથા વિસ્તીર્ણ મોક્ષના અર્થથી યુક્ત બને છે. તેના ગુણોનું કીર્તન કરીશ, જેને મારી પાસેથી સાંભળો – ઉપ૨ોક્ત સદ્ગુણોનો ઈચ્છુક અને દુર્ગુણોનો ત્યાગી ભિક્ષુ મરણના છેડા સુધી સતત સંવર ધર્મનું આરાધન કરે છે. (૩) સમાચારી : દિવસ રાત્રિક સમાચારી-૧ સમાચારીનું મહત્વ : ૧૭૩૯. બધા દુઃખોથી મુક્ત કરનારી, જેનું આચારણ કરીને નિગ્રંથો સંસાર સાગરને તરી જાય છે, તે સમાચારીનું હું વર્ણન કરું છું – આવો શ્રમણ આચાર્યોને તથા બીજા સાધુઓને પણ આરાધે છે અને તેને આ પ્રમાણે ઉત્તમ ભિક્ષુ જાણીને ગૃહસ્થો પણ તેની પૂજા કરે છે. મદ્યાદિ-સેવનનું નિષેધ : ૧૭૩૮. સાધુએ મદ્ય અને માંસનો ભોગ ન ક૨વો જોઈએ, અમત્સરી (ઈર્ષારહિત) બનવું જોઈએ, સતત વિકૃતિઓનું સેવન છોડી દેવું જોઈએ, વારંવાર કાયોત્સર્ગ કરવો જોઈએ અને સ્વાધ્યાય-યોગમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. દસ પ્રકારની સમાચારી : ૧૭૪૦, પહેલી આવશ્યકી, ત્રીજી આપૃચ્છના, પાંચમી છન્દના, બીજી નૈષેધિકી, ચોથી પ્રતિપૃચ્છના, છઠ્ઠી ઈચ્છાકાર, સાતમી મિથ્યાકાર, આઠમી તથાકાર, દસમી ઉપસંપદા, નવમી અભ્યુત્થાન, જ્ઞાનીઓએ આ દસ અંગોવાળી સાધુઓની સમાચારી વર્ણવી છે. દસ પ્રકારની સમાચારી - ઉત્તરાધ્યયન અ. ૨૬, ગાથા ૨, ૩, ૪ સ્થાનાંગ અ. ૧૦, સૂત્ર ૭૪૯ ભગવતી શ. ૨૫, ૩. ૭, સૂત્ર ૧૯૪ સ્થાનાંગ અને ભગવતીમાં નામ અને ક્રમ સરખા છે. માટે ભગવતી અને ઉત્તરાધ્યયનની તાલિકા નીચે મુજબ જાણવી. For Private & Personal Use Only (અધુરી ટિપ્પણ પાના નં. ૬૯ ઉ૫૨ છે.) www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy