SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ठराए । सूत्र १७८४ आर्द्र शरीर : आहार-करण-निषेध समाचारी ८३ ३. तत्थ नो कप्पइ दुण्हं निग्गंथाणं एगाए य (3) निथाने मेंडली निथिनी साथे २३ निग्गंथीए एगयओ चिट्ठित्तए । ५] नथी. ४. तत्थ नो कप्पइ दुण्हं निग्गंथाणं, दुण्हं निग्गथीण (૪) બે નિગ્રંથોને બે નિગ્રંથિઓની સાથે રહેવું કલ્પતું य एगयओ चिट्ठित्तए । नथी. अत्थि य इत्थ केइ पंचमे खुड्डए खुड्डीया वा જો ત્યાં પાંચમી વ્યક્તિ બાળક કે બાલિકા કોઈ પણ હોય અથવા તે સ્થાન આવનાર જનારને સ્પષ્ટ દેખાતું अन्नेसिं वा संलोए सपडिदुवारे, एवं णं कप्पइ હોય તો તે સ્થાન પર એક સાથે રહેવું કહ્યું છે. एगयओ चिट्ठित्तए । वासावासं पज्जोसवियस्स निग्गंथस्स गाहावइकुलं વર્ષાવાસમાં રહેલ નિર્ગથ ગૃહસ્થોના ઘરોમાં આહાર पिंडवाय पडियाए अणुपविट्ठस्स निगिज्झय માટે ગયા હોય અને તે સમય થોડી-થોડી વર્ષા આવવા निगिज्झय वुट्ठिकाए निवइज्जा, कप्पइ से अहे લાગે તો તેને આરામગૃહ, ઉપાશ્રય, વિકટગૃહમાં કે आरामंसि वा, अहे उवस्सयंसि वा, अहे वियडगिर्हसि વૃક્ષની નીચે આવીને રહેવું કલ્પ છે. वा, अहे रुक्खमूलंसि वा उवागच्छित्तए । तत्थ नो कप्पइ एगस्स निग्गंथस्स एगाए य પરંતુ ત્યાં એકલા નિગ્રંથને એકલી સ્ત્રીની સાથે રહેવું आगारीए एगयओ चिट्ठित्तए । यतुं नथी. एवं चत्तारि भंगा भाणियव्वा । આ પ્રમાણે અર્થાત્ ઉપર પ્રમાણે ચાર ભંગ કહેવા मे. अत्थि या इत्थ केइ पंचमए थेरे वा, थेरियाइ वा, જો ત્યાં પાંચમો વ્યક્તિ સ્થવિર પુરુષ કે સ્થવિર સ્ત્રી अन्नेसिं वा संलोए सपडिदुवारे, एवं णं कप्पइ હોય અથવા તે સ્થાન આવનાર જનારને સ્પષ્ટ દેખાતું एगयओ चिट्ठित्तए । હોય તો તે સ્થાન પર એક સાથે રહેવું કહ્યું છે. एवं चेव निग्गंथीए अगारस्स य चत्तारि भंगा આ પ્રમાણે નિગ્રંથી અને ગૃહસ્થ પુરુષના ચાર ભંગ કહેવા જોઈએ. भाणियव्वा । -दसा. द. ८, सु. ४५-४७ उदउल्लकाएण आहार-णिसेहो ભીનું શરીર હોય ત્યાં સુધી આહાર કરવાનો નિષેધ : १७८४. वासावासं पज्जोसवियाणं नो कप्पइ निग्गंथाण वा. १७८४. वासभा २ निग्रंथ सनेनिन्थिमाने वर्धान। निग्गंथीण वा उदउल्लेण वा, ससिणिद्रेण वा પાણીથી પોતાનું શરીર ભીનું હોય કે વર્ષાનું પાણી काएणं असणं वा-जाव-साइमं वा आहारित्तए । પોતાના શરીરથી ટપકતું હોય તો અશન યાવતુ સ્વાદ્ય આહાર કરવો કલ્પતો નથી. प. से किमाहु भंते ? प्र. भंते !मेशा भाटे वाम माव्यु छ ? उ. सत्त सिणेहाययणा पण्णत्ता, तं जहा ઉ. શરીર પર પાણી રહેવાના સાત સ્થાન કહ્યાં છે, ठेभ:१. पाणी, २. पाणिलेहा, १. साथ भने, २. थनी ३मामी, ३. नहा, ४. नहसिहा, 3. नमसने, ४. नमनो मनमा, ५. भमुहा, ६. अहरोठा, ५. भ्रम२, ૬. દાઢી અને ७. उत्तरोट्ठा । ७. भू. अह पुण एवं जाणिज्जा-विगओदगे मे काए કદાચ જો તે એવું જાણે કે મારા શરીર પરથી વર્ષાનું छिन्नसिणेहे, एवं से कप्पइ असणं वा-जाव-साइमं પાણી ઊતરી ગયું છે અથવા વર્ષાનું પાણી સૂકાઈ ગયું वा आहारित्तए । -दसा. द. ८, सु. ४९ છે તો તેને અશન યાવતુ સ્વાદ્ય આહાર કરવા કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy