SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ २६० चरणानुयोग - २ निग्रंथी आलंबन प्रदान कारण सूत्र २०६७-६८ णिग्गंथिं अवलंबणे कारणा સાધ્વીને આલંબન આપવાનું કારણ : ર૦૬૭, પંહિં ટાળહં સમને-f[rijથે Twifથ દિમા વ ૨૦૬૭. સાધ્વીને પાંચ કારણોથી શ્રમણ - નિર્ગસ્થ આલંબન अवलंबमाणे वा णातिक्कमति, तं जहा આપે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમ કે - १. णिग्गंथिं च णं अण्णयरे पसुजातिए वा, ૧. કોઈ પશુ કે પક્ષી સાથ્વી પર આક્રમણ કરે તો पक्खिजातिए वा, ओहावेज्जा, तत्थ णिग्गंथे णिग्गंथिं તે વેળા નિગ્રંથ તેને બચાવવામાં અથવા સહારો गिण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति ।। દેવામાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. २. णिग्गंथे णिग्गंथिं दुग्गंसि वा, विसमंसि वा, ૨. દુર્ગમ કે વિષમ માર્ગમાં લપસતી કે પડી જતી पक्खलमाणिं वा, पवडमाणिं वा, गिण्हमाणे वा, સાધ્વીને પકડવા કે આલંબને આપવામાં નિન્ય अवलंबमाणे वा णातिक्कमति । જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ३. णिग्गंथे णिग्गंथि सेयंसि वा, पणगंसि वा, पंकसि ૩. કાદવ, કીચડ કે કાંસમાં ફંસાયેલ કે પાણીમાં वा, उदगंसि वा, उक्कसमाणिं वा, उबुज्झमाणिं वा, પડતી કે ડુબતી સાધ્વીને પકડવા કે આલંબન गिण्हमाणे वा, अवलंबमाणे वा णातिक्कमति । દેવામાં નિર્મન્થ જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. ४. णिग्गंथे णिग्गंथिं णावं आरुहमाणिं वा, ૪. હોડી પર ચઢતી કે હોડીથી ઉતરતી સાધ્વીને ओरोहमाणिं वा गिण्हमाणे वा अवलंबमाणे वा પકડવા કે આલંબન આપવામાં નિર્ચન્ય જિનાજ્ઞાનું णातिक्कमति । અતિક્રમણ કરતો નથી. ५. खित्तचित्तं, दित्तचित्तं, जक्खाइटें, उम्मायत्तं, ૫. વિક્ષિપ્ત ચિત્તવાળી, ઉન્મત્ત ચિત્તવાળી, उवसग्गपत्तं, साहिगरणं, सपायच्छित्तं, ભૂતપ્રેતાદિથી પીડિત, ઉન્માદ પ્રાપ્ત, ઉપસર્ગથી भत्तपाणपडियाइक्खिय, अट्ठजायं वा णिग्गंथिं णिग्गंथे ભયભીત, કલહમાં સંલગ્ન, કઠોર પ્રાયશ્ચિત્તથી વિક્ષિપ્ત, અશન આદિ કે પાઢિયારી આદિનો લાભ गेण्हमाणे वा अवलंबमाणे वा णातिक्कमति ।। કે અલાભથી અશાંત ચિત્ત થયેલી સાધ્વીને નિર્ચન્થ - તા. સ. ૧, ૩. ૨, સુ. ૪૭ પકડવામાં કે સહારો દેવામાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. णिग्गंथ-णिग्गंथीणं साहम्मिय अंत किच्चाइं નિર્ઝન્ય-નિર્ચન્થીનાં સામૂહિક સાધર્મિક અત્યકર્મ : ર૬૮. છë સાહિં ળિથી fifથો ય સાહસ્મિથે ૨૦૬૮. છ પ્રકારે સાધુ અને સાધ્વી સાથે-સાથે પોતાના કાળ कालगतं समायरमाणा णाइक्कमंति, तं जहा ધર્મ પામેલા સાધર્મિકનાં અંતિમ સંસ્કાર કરવામાં જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી, જેમ કે - १. अंतोहिंतो वा बाहिं णीणेमाणा । ૧. તેને અંદરથી બહાર લાવે ત્યારે, २. बाहीहिंतो वा णिव्वाहिं णीणेमाणा । ૨. ઉપાશ્રયની બહાર લાવે ત્યારે, રૂ. ૩મા વા | ૩. સંભાળ લે ત્યારે, ૪. ડેવીસમા વી | ૪. મૃતદેહની સાથે રહીને રાત્રિ જાગરણ કરે ત્યારે, ५. अणुण्णवेमाणा वा । ૫. તેના સ્વજન કે ગૃહસ્થોને સંભાળે ત્યારે, ६. तुसिणीए वा संपव्वयमाणा । ૬. મૌન ભાવથી પરઠવવા લઈ જાય ત્યારે. - વાઈi. . ૬. સુ. ૪૭૭ ૨. () તા. ૨, ૬, સુ. ૪૭૬ (૩) ખૂ. ૩૬, મુ. ૭-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy