SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८७१ - ७३ ૨. હિપ્ન-સુવĮ-પમાĪામે । રૂ. થળ-ધન-પમાળાને। ૪. દુપય-ચપ્પય-પમાળાને। ૧. ઝુવિય-પમાળામાં । ૨. ૩દ્ધિસિવણ, ૨. અહોવિસિવ, दिसिवय सरूवं अइयारा य १८७१. दिसिवए तिविहे पन्नत्ते, तं जहा -આવ. ૩૬ ૬, સુ. ૭૪-૭૬ - રૂ.તિરિયવિસિવ | दिसिव्वयस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा न समायरियव्वा, तं जहा १. उड्ढदिसिपमाणाइक्कमे । २. अहोदिसिपमाणाइक्कमे । ३. तिरियदिसिपमाणाइक्कमे । ૪. શ્વેત્તવુફ્તી, . સમંતરા।ર दिशा व्रत स्वरूप तथा अतिचार -આવ. ૬. ૬, સુ. ૭૬-૭૭ aभोग - परिभोग - परिमाणस्स सरूवं अइयारा य१८७२. उवभोगपरिभोगवए दुविहे पण्णत्ते, तं जहा૬. ભોયળો ય, ૨. મ્મો ય । भोयणओ समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा न समायरियव्वा, तं जहा ૨. સચિત્તાહારે, ૨. સવિત્તપડિનમ્બ્રાહારે, ३. अप्पउलिओसहिभक्खणया, ४. दुप्पउलिओसहिभक्खणया, .. તુષ્ઠોત્તિમસ્તુળયા । ડવા. ૬. ૧, સુ. ૪૨ ?. Jain Education International -આવ. અ. ૬, સુ. ૭૮-૭૨(૬) गृहस्थ-धर्म ૨. સોના ચાંદીના પરિમાણનું અતિક્રમણ કરવું. ૩. ધન-ધાન્યના પરિમાણનું અતિક્રમણ કરવું, ૪. દ્વિપદ-ચતુષ્પદના પરિમાણનું અતિક્રમણ કરવું, ૫. અન્ય સામગ્રીના પરિમાણનું અતિક્રમણ કરવું. १२७ દિશાવ્રતનું સ્વરૂપ અને અતિચાર : ૧૮૭૧. દિવ્રત ત્રણ પ્રકારનાં કહ્યા છે. યથા - ૧. ઉર્ધ્વ દિશા પ્રમાણ વ્રત, ૨. અધોદિશા પ્રમાણ વ્રત, ૩. તિર્યક્ દિશા પ્રમાણ વ્રત. શ્રમણોપાસકે દિશા વ્રતના પાંચ મુખ્ય અતિચાર જાણવા જોઈએ. પણ તેનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે ૧. ઉર્ધ્વ દિશાના પરિમાણનું અતિક્રમણ કરવું. ૨. અધો દિશાના પરિમાણનું અતિક્રમણ કરવું. ૩. તિર્યક્ દિશાના પરિમાણનું અતિક્રમણ કરવું. ૪. એક દિશામાં ઘટાડીને બીજી દિશાનું ક્ષેત્ર વધારવું. ૫. ક્ષેત્ર પરિમાણ ભૂલી જવાથી આગળ ચાલ્યા જવું. ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર : ૧૮૭૨. ઉપભોગ- પરિભોગ બે પ્રકારના કહ્યાં છે, યથા૧. ભોજનની અપેક્ષાએ, ૨. કર્મની અપેક્ષાએ. ભોજનની અપેક્ષાએ શ્રમણોપાસકે પાંચ અતિચાર જાણવા જોઈએ, તેનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે पण्णरस कम्मादाणाइं પંદર કર્માદાન : ૮૭૩. ખ્મો નું સમળોવાસાં પળરસમ્ભાવ ખાડું ૧૮૭૩. કર્મની અપેક્ષાએ શ્રમણોપાસકે પંદર કર્માદાન જાણવા જોઈએ. તેનું આચરણ ન કરવું જોઈએ, યથા - जाणियव्वाइं न समायरियव्वाई, तं जहा ૧. પ્રત્યાખ્યાન ઉપરાંત સચિત્ત આહાર કરવો, ૨. સચિત્ત- સંયુકત આહાર કરવો, ૩. અપને પક્વ સમજીને ખાવું, ૪. અર્ધ પર્વને પૂર્ણ પક્વ સમજીને ખાવું, ૫. તુચ્છ વસ્તુઓનો આહાર કરવો. ૨. For Private & Personal Use Only ડવા. ૬. , મુ. ૬૦ www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy