SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ १२८ चरणानुयोग-२ अनर्थदण्ड विरमण व्रत स्वरूप तथा अतिचार १८७४-७५ + ૪ છે ૨. સ્ત્ર , ૨. વMવને, રૂ. સાડીરુમે, ૪. પાડીને, . ડીમ્મ, ૬. તંતવાખિન્ને, ૭. ૦વવવાાિળે, ૮. રસવાળે, ૧. વિસેવાને, ૨૦. સવાણિજો, ११. जंतपीलणकम्मे, ૨૨. નિર્જન્મે, १३. दवग्गिदावणया, ૨૪સર—-તત્રા પરિસોસાયા, १५. असईजणपोसणया । -ઝવ. . ૬, ૪. ૦૬ (૨) ૧. અગ્નિ આરંભજન્ય કર્મ, વનસ્પતિ આરંભજન્ય કર્મ, ૩. વાહન નિર્માણ કર્મ, ૪. વાહન- ભાડું કમાવાના કર્મ, પૃથ્વી આરંભજન્ય કર્મ, ત્રસ જીવોના અવયવોનો વ્યાપાર, લાખ આદિ પદાર્થોનો વ્યાપાર, ૮. રસવાળા પદાર્થોનો વ્યાપાર, ૯. ઝેરીલા પદાર્થ અને શસ્ત્રોનો વ્યાપાર, ૧૦. પશુપક્ષી આદિના કેશનો વ્યાપાર, ૧૧. તલ, શેરડી પીલવાનાં કર્મ, ૧૨. વીંધવા અને ખસી કરવાનું કર્મ, ૧૩. જંગલ આદિમાં આગ લગાવવી, ૧૪. તળાવ, નદી, સરોવર આદિને સૂકવવાં, ૧૫. હિંસક જાનવરોનું અને દુરાચારી સ્ત્રીઓનું પોષણ કરવું. अणत्थदंड विरमणस्स सरूवं अइयारा य - અનર્થદંડ વિરમણ વ્રતનું સ્વરૂપ અને અતિચાર : १८७४. अणत्थदंडे चउव्विहे पन्नते. तं जहा ૧૮૭૪. અનર્થદંડ ચાર પ્રકારના કહ્યાં છે, યથા१. अवज्झाणाचरिए, ૧. આર્ત, રૌદ્ર ધ્યાન કરવું, ૨. પમાયાવરણ, ૨. પ્રમાદથી અવિવેકપૂર્ણ પ્રવૃત્તિ કરવી, ३. हिंसप्पयाणे, ૩. હિંસાના શસ્ત્રો દેવાં, ૪. વિખ્ખોવણે |. ૪. પાપકર્મની પ્રેરણા કરવી. अणट्ठदंडवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा શ્રમણોપાસકે અનર્થદંડ વિરમણના પાંચ મુખ્ય जाणियव्वा न समायरियव्वा, तं जहा અતિચાર જાણવા જોઈએ, પણ તેમનું આચરણ નહીં કરવું જોઈએ. તે આ પ્રમાણે છે9. $ , ૧. વિકારયુક્ત કથા કરવી, २. कुक्कुइए, ૨. શરીરથી હાસ્યકારક કુચેષ્ટાઓ કરવી, રૂ. મોરા, ૩. વાચાળતા બતાવવી, ૪. સંગુત્તાહિકારણે, ૪, હિંસાકારી શસ્ત્રોને જેમતેમ રાખવા, ५. उवभोग-परिभोगाइरित्ते । ૫. ખાદ્ય સામગ્રી આદિનો વધુ સંગ્રહ કરવો. -આવ મેં. ૬, સં. ૮૦–૮૨ सामाइय-सरूवं अइयारा य સામાયિક વ્રતનું સ્વરૂપ અને અતિચારઃ ૧૮૭૫, સTHISવું નામ વિશ્વ ગોવિજ્ઞUાં નિરવન- ૧૮૭૫. સાવદ્ય યોગનો પરિત્યાગ કરવો અને નિરવદ્ય યોગનું जोगपडिसेवणं च । આચરણ કરવું તેને સામાયિક કહેવાય છે. सामाइयस्स समणोवासएणं इमे पंच अइयारा શ્રમણોપાસકે સામાયિક વ્રતના પાંચ મુખ્ય અતિચાર जाणियव्वा न समायरियव्वा, तं जहा જાણવા જોઈએ અને તેનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે. ૨. ૩વી. . ૨, સુ. Jain Education International ૨. ૩વી. . ૨, સે. ૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy