SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८७६-७७ ૨. મળવુંનિહાળે, ૨. વયપુનિહાળે, રૂ. વ્હાયવુનિહાળે, ४. सामाइयस्स सइ अकरणया, ५. सामाइयस्स अणवट्ठियस्स करणया' । सामायिक करण क्रिया सामाइयकडस्स किरिया१८७६. प. समणोवासगस्स णं भंते ! सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स तस्स णं भंते ! किं ईरियावहिया किरिया कज्जइ ? संपराइया किरिया कज्जइ ? ૩. શૌયમા ! નો ફરિયાવદિયા જિરિયા [ફ, संपराइया किरिया कज्जइ । ૧. સે છેળઢેળ મતે ! વં વુન્વ-નાવ-સંવરાડ્યો किरिया कज्जइ । उ. गोयमा ! समणोवासयस्स णं सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स आया अहिगरणी भवति । आयाऽऽहिगरणवत्तियं च णं तस्स नो इरियावहिया किरिया कज्जइ, संपराइया किरिया कज्जइ । ते तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - जावसंपराइया किरिया कज्जइ । -વિ. સ. ૭, ૩. ?, સુ. ૬ -આવ. ૬. ૬, સુ. ૮૨-૮૬ प. समणोवासगस्स णं भंते ! सामाइयकडस्स समणोवस्सए अच्छमाणस्स केइ भंडे अवहरेज्जा, से णं भंते ! तं भंडं अणुगवेसमाणे किं सभंड अणुगवेसइ ? परायगं भंडं अणुगवेसइ ? ૬. ડવા. ૬. o, મુ. उ. गोयमा ! सभंड अणुगवेसर, नो परायगं भंड अणुवेसे । ૫. તસ ાં મંતે ! તેહૈિં પીત્ત્રય-મુળ-વેરમળ पच्चक्खाण-पोसहोववासेहिं से भंडे अभंडे મતિ ? ૩. દંતા, મતિ | Jain Education Internationa गृहस्थ-धर्म १२९ ૧. મનથી અશુભ ચિંતન કરવું. ૨. વચનથી અશુભ શબ્દો બોલવા, ૩. કાયાથી અશુભ પ્રવૃત્તિ કરવી, ૪. સામાયિકનું સ્મરણ ન કરવું, ૫. દોષરહિત અને વિધિયુક્ત સામાયિક ન કરવું. લીધેલ સામાયિકમાં લાગતી ક્રિયા : ૧૮૭૬. પ્ર. હે ભંતે! સાધુના ઉપાશ્રયમાં બેસીને સામાયિક કરતા શ્રમણોપાસકને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે કે સામ્પરાયિકી ક્રિયા લાગે છે ? ઉ. ગૌતમ! તેને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પણ સામ્પરાયિકી ક્રિયા લાગે છે. सामाइयकडस्स ममत्तभावं સામાયિક પ્રવૃત્તનું મમત્વભાવ : ૮૭૭. માનીવિયા નાં મતે ! થેરે માવંતે વં વયત્તિ- ૧૮૭૭. હે ભંતે! આજીવિક ગોશાલકના શિષ્ય સ્થવિર ભગવંતોને આ પ્રમાણે પૂછે છે કે પ્ર. સાધુના ઉપાશ્રયમાં બેસીને સામાયિક કરતા શ્રમણોપાસકના વસ્ત્રો આદિ સામાનનું કોઈ અપહરણ કરી લઈ જાય તો, સામાયિક પૂર્ણ થાય બાદ તે પોતાના સામાનની શોધ કરશે કે બીજાના સામાનની શોધ કરશે ? ઉ. ગૌતમ ! તે પોતાનો જ સામાન શોધશે, બીજાનો નહિ. પ્ર. હે ભંતે! શા કારણથી એવું કહેવામાં આવે છે કે યાવત્ સામ્પરાયિકી ક્રિયા લાગે છે ? ઉ. ગૌતમ! સાધુના ઉપાશ્રયમાં બેસીને સામાયિક કરતા શ્રમણોપાસકનો આત્મા કષાયયુક્ત હોય છે, જેનો આત્મા કષાયથી યુક્ત હોય છે, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પણ સામ્પરાયિકી ક્રિયા લાગે છે. હે ગૌતમ! એ કારણથી એવું કહેવામાં આવે છે કે યાવત્ સામ્પરાયિકી ક્રિયા લાગે છે. પ્ર. ભંતે ! એ શીલવ્રત, ગુણવ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસને સ્વીકાર કરવા શ્રાવકના ભાંડ (સામાન) તેના માટે અભાંડ થઈ જાય છે ? ઉ. હા, (ગૌતમ ! ભાંડ તેના માટે અભાંડ) થઈ જાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy