SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ चरणानुयोग-२ दिवस चरिम प्रत्याख्यान सूत्र सूत्र १८३५-३८ ५. सव्वसमाहिवत्तियागारेणं वोसिरामि । ૫. સર્વ-સમાધિપ્રત્યયાકાર. –ાવ. પ્ર. ૬, સુ. ૨૦૨ એ પાંચ આગાર સિવાય સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરું છું. (૮) દિવસવારિ-પૂર્વવરવાળ-સુi (૮-ક) દિવસચરિમ પ્રત્યાખ્યાન સુત્ર : ૨૮૩૬. વિવર્સરમ પ્રદg' વધ્વë fપ બારારં- ૧૮૩૫. દિવસચરિમનું વ્રત ગ્રહણ કરું છું. અશન, પાન, બસ, પાખે, વા, સામું | ખાદિમ, સ્વાદિમ એ ચારે આહારનો ત્યાગ કરું છું. १. अन्नत्थऽणाभोगेणं, २. सहसागारेणं, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ३. महत्तरागारेणं, ४. सव्वसमाहिवत्तियागारेणं, ૩. મહત્તરાકાર, ૪. સર્વ-સમાધિપ્રત્યયાકાર. વોસિરામિ | એ ચાર આગાર સિવાય સર્વ પ્રકારના આહારનો -બવ. . ૬, મુ. ૨૦૩ () ત્યાગ કરું છું. (૮-g) મવમિવાપ–સુત્ત (૮-ખ) ભવચરિમ પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૬. મવમિં પદવgા વબ્રિાં પિ માદાર–ગઈ, ૧૮૩૬. ભવચરિમ ગ્રહણ કરું છું. અશન, પાન, પાદિમ, પા, રૂમ, સામ | સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું. ૨. બન્નત્થSTમો, ૨. સદણા રે, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ३. महत्तरागारेणं, ४. सव्वसमाहिवत्तियागारेणं, ૩. મહત્તરાકાર, ૪. સર્વ-સમાધિપ્રત્યયાકાર. वोसिरामि । એ ચાર આગાર સિવાય સર્વ પ્રકારના આહારનો -3/વ. . ૬, મુ. ૨૦૨ (૨) ત્યાગ કરું છું. (૧) મા–પવવા–સુd (૯) અભિગ્રહ પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૭. માપદં પ્રવર વર્તાવ્યાં માદાર–સM, ૧૮૩૭. અભિગ્રહ ગ્રહણ કરું છું. અશન, પાન, પાદિમ, પાળ, રવીરૂમ, સારૂi | સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું. છે. અન્નત્થSTમો, ૨. સમારે, ૧. અનાભોગ, ૨. સહસાકાર, રૂ. મહત્તરારે, ૪. સવ્વસમરિવત્તિયાIIM. ૩. મહત્તરાકાર, ૪. સર્વ-સમાધિપ્રત્યયાકાર, વોસિરામિ | એ ચાર આગાર સિવાય અભિગ્રહ પૂર્તિ સુધી ચારે -વિ. . ૬, સં. ૨૦૪ આહારનો ત્યાગ કરું છું. (૨૦) વિવ્યિથા– વેવાણ-સુરં– (૧૦) નિર્વિકૃતિક (નવી) પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૮, નિષ્યિો પૂર્વવરણમિ ૧૮૩૮ નિર્વિકૃતિક તપ સ્વીકાર કરું છું. (૧) મનમોni, (૨) સદસા રે, ૧. અનાભોગ, ૨. સહસાકાર, (૩) àવાસ્કેવેનું, (૪) દસ્થળ, ૩. લેપાલેપ, ૪. ગૃહસ્થ-સંસૃષ્ટ, (૧) વિવૃત્તવિવેni, (૬) પડુમવિUM, ૫. ઉત્સિતવિવેક, ૬. પ્રતીત્યપ્રક્ષિત, ૧. આ ચરિમ પ્રત્યાખ્યાન સૂત્ર છે. "ચરિમ” નો અર્થ અંતિમભાગ જાણવો. તેના બે પ્રકાર છે- દિવસનો પાછલો ભાગ અને ભવ અર્થાત્ આયુષ્યનો અંતિમ ભાગ. સૂર્યાસ્ત થતાં પહેલાં જ બીજા દિવસના સૂર્યોદય સુધી સાધુએ ચારે આહારનો ત્યાગ કરવો તથા ગૃહસ્થ ચાર અથવા ત્રણે આહારનો ત્યાગ કરવો દિવસ ચરિમ” પ્રત્યાખ્યાન છે. ૨. "ભવચરિમ” પ્રત્યાખ્યાનનો અર્થ છે જ્યારે સાધુને એમ જાણ થાય કે મારું આયુષ્ય અલ્પ છે તો માવજીવન માટે ચાર અથવા ત્રણે આહારનો ત્યાગ કરે અને સંથારો ગ્રહણ કરી સંયમની આરાધના કરે. ભવ ચરિમ પ્રત્યાખ્યાન જીવન સુધી સંયમ સાધનાનું ઉજ્વલ પ્રતીક છે. ભવ ચરિમ ચોવિહાર અથવા તિવિહાર બન્ને પ્રકારે થાય છે. ૩. ગવેષણાના સામાન્ય નિયમ સિવાય બીજી વ્યક્તિ, વસ્તુ અને વર્ણ આદિના સંકેતો સહિત ભિક્ષા ગ્રહણ કરવા માટે નિયમ ગ્રહણ કરવો. 'અભિગ્રહ’ તપ છે. સંકલ્પનો નિર્ણય કર્યા બાદ ઉપર મુજબના પાઠથી પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. અભિગ્રહ પૂર્ણ થયા બાદ આહાર પ્રહણ કરવામાં આવે છે. જ્યાં સુધી અભિગ્રહ પૂર્ણ ન થાય ત્યાં સુધી અભિગ્રહ વિષયક સંકલ્પ અપ્રગટ રહે છે. ૪. (ક) દિવસમાં એક જ વાર વિગય રહિત આહાર કરવો નિર્વિકૃતિ (નવી) તપ કહેવાય છે. (ખ) મનમાં વિકાર ઉત્પન્ન કરે એવા પદાર્થોને વિગય” (વિકૃતિ) કહેવાય છે. વિકૃતિમાં દૂધ,દહી, માખણ, ઘી, તેલ, ગોળ, મધ ઈત્યાદિ પદાર્થોનો સમાવેશ થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy