SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८३२-३४ एक स्थान प्रत्याख्यान सूत्र प्रतिक्रमण १११ . અન્નત્થSUITM, ૨. સરકા-IIM, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ૩. સTVરિયા રે, ૪. આડંટ–પસાર, ૩. સાગારિકાકાર, ૪, આકુંચન પ્રસારણ, . -૩મુકાળમાં, ૬. પરિફાવળિયા રે, ૫. ગુરુઅભ્યત્થાન, ૬. પારિષ્ઠાપનિકાકાર. ૭. મહત્તર રે, ८. सव्वसमाहिवत्तियागारेणं, ૭. મહત્તરાકાર, ૮. સર્વ-સમાધિ પ્રત્યયાકાર, वोसिरामि । એ આઠ આગારો સિવાય પૂર્ણપણે ત્રણ આહારનો -ઝવ. ગ. ૬, મુ. ૨૬ ત્યાગ કરું છું. (૫) કાળ વિવા-સુરં– (૫) એક સ્થાન પ્રત્યાખ્યાન સૂત્રઃ ૨૮રર. ઝાસM TIકાળ પૂર્વે+વૃમિ, વાલ્વિદ પ ૧૮૩૨. એકાશન રૂપ એક સ્થાન ગ્રહણ કરું છું. અશન, મહાર–સ, પાપ, વાગ્યું, સારૂમું | પાન, ખાદિમ, સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો પ્રત્યાખ્યાન કરું છું. १. अन्नत्थऽणाभोगेणं, २. सहसागारेणं, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ૩. સીરિયા રે, ૪. મુકાઈને, ૩. સાગરિકાકાર, ૪. ગુરુએલ્યુત્થાન, ५. पारिट्ठावणियागारेणं, ६. महत्तरागारेणं, ૫. પારિષ્ઠાપનિકાકાર, ૬. મહત્તરાકાર, ७. सव्वसमाहिवत्तियागारेणं, वोसिरामि । ૭. સર્વ-સમાધિપ્રત્યયાકાર. એ સાતે આગાર સિવાય -બવ. 4. ૬, પૂર્ણપણે ચારે આહારનો ત્યાગ કરું છું. મુ. oo (૬) કવિ-વાણ-સુi (૬) આયંબિલ પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૨. વિરું પદવ+gfE* તિવિé fપ –સ, ૧૮૩૩. આયંબિલ તપ સ્વીકાર કરું છું. અશન, ખાદિમ, વાડ્રમ, સામે | સ્વાદિમ એ ત્રણે આહારનો ત્યાગ કરું છું. ૨. અત્થSUITM, ૨. સદસ-રે, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ૩. હેવીવે, ૪. ૩કિરવા , ૩. લેપાલેપ, ૪. ઉત્સિM-વિવેક. ૬. દિલ્થ સંસકે, ૬. પરિકવાયા , ૫. ગૃહસ્થસંસૃષ્ટ, ૬. પારિષ્ઠાપનિકાકાર, ७. महत्तरागारेणं, ८. सव्वसमाहिवत्तियागारेणं, ૭. મહત્તરાકાર, ૮. સર્વ-સમાધિપ્રત્યયાકાર. વોસિરામિ | એ આઠ આગારો સિવાય ત્રણે આહારનો ત્યાગ કરે - માવ. . ૬, મુ. ૨૦ (૭) મત્તિક-વરલા–સુi (૭) ઉપવાસ પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૪. ૩ણ સૂરે ગત્તÉ પ્રમgfમ, વર્તાવ્યાં મારારં– ૧૮૩૪. સૂર્યોદયથી ઉપવાસ તપ ગ્રહણ કરું છું. અશન, પાન, બસ, પાનું, રવામં, સારૂમ | ખાદિમ, સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનો ત્યાગ ૨. બન્નત્થSUITM, ૨. સદHVI , ३. पारिट्ठावणियागारेणं, ४. महत्तरागारेणं, ૧. અનાભોગ, ૨. સહસાકાર, ૩. પારિષ્ઠાપનિકાકાર, ૪. મહત્તરાકાર, ૧. દિવસમાં એક વાર એક જ આસનથી ભોજન તથા પાણી ગ્રહણ કરવું ત્યારબાદ ચારે આહારનો ત્યાગ કરવો. એક સ્થાન” – એગલાણ તપ થાય છે. ૨. દિવસમાં એક જ વાર રૂક્ષ નીરસ તથા વિગય રહિત આહાર ગ્રહણ કરવો ત્યારબાદ ત્રણે આહારનો ત્યાગ કરવો "આયંબિલ” તપ કહેવાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, સાકર તથા પકવાન ઈત્યાદિ કોઈપણ પ્રકારના સ્વાદવાળું ભોજન આયંબિલમાં લેવાનો નિષેધ છે. ૩. અભક્તાર્થ = ઉપવાસ; અ = નહીં, ભક્ત = આહાર, અર્થ = પ્રયોજન, ત્રણેનો મળીને એવો અર્થ થાય છે કે ભક્તની આવશ્યકતા જ નથી જે વ્રતમાં તેને ઉપવાસ” કહેવાય. એક સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચારે આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ તપ છે. પાણીનો આગાર રાખીને ઉપવાસ કરવો હોય તો પ્રત્યાખ્યાન સૂત્રમાં "ચઉવ્વિહં પિ આહાર”ના સ્થાન પર તિવિહં પિ આહાર” એવો પાઠ કહેવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy