SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ११० चरणानुयोग-२ दस प्रकार प्रत्याख्यान સૂત્ર ૧૮૨૮-૩૨ દસ પચ્ચક્ખાણ - ૪ दसविह-पच्चक्खाण દસ પ્રકારનાં પ્રત્યાખ્યાન : (૨) ઇનોવાર–સરવે પ્રક્વલા–સુરં– (૧) નવકારસી પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૨૮. ૩TV રે નમોવારવિં પંદgifમ, બ્રિાં ૧૮૨૮. સૂર્યોદય બાદ (એક મુહૂર્ત સુધી) નમસ્કાર સહિત fપ માદા–, પાળે, રૂમ, સારૂ | અશન, પાન ખાદ્ય, સ્વાદ્ય એ ચારેય પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. . અનWSTમોng, ૨. સદસા IM, ૧. અનાભોગ, ૨. સહસાકાર, वोसिरामि । આ બે આગારો સિવાય ચાર પ્રકારના આહારનો - ખાવ. . ૬, સુ. ૬૬ ત્યાગ કરું છું. (૨) વોરિણી પ્રવરલા–સુવં– (૨) પૌરૂષી પ્રત્યાખ્યાન સૂત્ર : ૧૮૨૨. ૩ [ સૂરે પરિસિં પંદવંgfમ, વāાં ૧૮૨૯. સૂર્યોદયથી લઈને પોરસી સુધી અશન, પાન, ખાદિમ, માદાર–બસ, પા, રવા, સામું | સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. १. अन्नत्थऽणाभोगेणं, २. सहसागारेणं, ૧. અનાભોગ, ૨. સહસાકાર, રૂ. ૫૭ના , ૪. વિસામોહેvi, ૩. પ્રચ્છન્નકાળ, ૪. દિશામોહ, ૫. સાદુવયોગે, ૫. સાધુવચન, ૬. સāમહિવત્તયારેણં, ૬. સર્વ-સમાધિપ્રત્યયાગાર. वोसिरामि । એ છ આગારો સિવાય પૂર્ણપણે ચારે આહારનો - ગાવ. 4, 6, સુ. ૬૭ ત્યાગ કરુ છું. (૩) પુરિમર્દ પવન-સુરં– (૩) બે પોરસી પ્રત્યાખ્યાન સૂત્ર : ૧૮રૂ. ૩/૫ સૂરે પુરમદું પંદવલ્લમ, પિ ૧૮૩૦. સૂર્યોદયથી લઈને દિવસના પૂર્વાર્ધ સુધી અર્થાત્ બે માહી–બસ, પાનું, , સામું | પ્રહર સુધી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. ૨. અનWSજમો, ૨. સહસા રેન, ૧. અનાભોગ, ૨. સહસાકાર, રૂ. પચ્છનાઢેળ, ૪. વિસામોત્તેણં, ૩. પ્રચ્છન્નકાળ, ૪. દિશામોહ, ५. साहुवयणेणं, ६. महत्तरागारेणं, ૫. સાધુવચન, ૬. મહત્તરાકાર, ७. सव्वसमाहिवत्तियागारेणं, वोसिरामि । ૭. સર્વ-સમાધિપ્રત્યયાગાર. એ સાત આગારો -મવિ. . ૬, સુ. ૧૮ સિવાય પૂર્ણપણે ચારે આહારોનો ત્યાગ ના કરે છે. (૪) Iળ વાળ–સુત્ત (૪) એકાશન પ્રત્યાખ્યાન સૂત્ર : ૨૮૩૨. સર્વ પદવેqમ તિવિહં પિ આહીર મસળ, ૧૮૩૧. એકાશન તપ સ્વીકાર કરું છું, અશન, ખાદિમ, સ્વાદિમ gs, સાવું, એ ત્રણે પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. ૧. આ "નમસ્કાર-સહિત” પ્રત્યાખ્યાનનું સૂત્ર છે. સૂર્યોદયથી લઈને એક મૂહૂર્ત પછી જ્યાં સુધી નમસ્કાર (નમસ્કારમંત્ર) ન બોલે ત્યાં સુધી આહારાદિ ગ્રહણ ન કરવા તેને નવકારસી' કહેવાય છે. ૨. સૂર્યોદયથી લઈને એક પ્રહર દિવસ આવે ત્યાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો પોરસી' (પૌષી) પ્રત્યાખ્યાન છે. ૩. આ પૂર્વાર્ધ' પ્રત્યાખ્યાન માટેનું સૂત્ર છે, આમાં સૂર્યોદયથી લઈને દિવસના પૂર્વ ભાગ સુધી અર્થાતુ બે પ્રહર દિવસ ચઢે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કરવામાં આવે છે. ૪. ડોઢ પોરસી યા પૂર્વાર્ધ બાદ દિવસમાં એકવાર જમવું ત્યારબાદ ત્રણ આહારનો ત્યાગ કરવો "એકાશન” તપ થાય છે. એકાશનનો અર્થ છે - એક અશન એટલે દિવસ દરમિયાન એક જ વાર આહાર કરવો અથવા એક જ આસન પર એક જ વાર ભોજન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy