SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १८२५-२७ क्षमापना सूत्र प्रतिक्रमण १०९ (૪) મરાસંપૂગોળે, (૫) ઋામમોસંસપૂગોળ | -મવિ. ૪. મરવાની ઈચ્છા કરવી. ૫. કામ ભોગોની ઈચ્છા કરવી. . ૧ સુ. ૧૭ खामणा सुत्तं ક્ષમાપના સૂત્ર : ૨૮રપ. રામ સવ્યેનીવા, સર્વે નવા મંતુ મે | ૧૮૨૫. હું સર્વ જીવોને ક્ષમા કરું છું, સર્વ જીવો મને પણ मित्ती मे सव्वभूएस, वेरं मझं न केणइ ।। ક્ષમા કરે, સર્વ જીવો પ્રત્યે મને મૈત્રી ભાવ છે, કોઈપણ જીવ પ્રત્યે મને વેરભાવ નથી. आयरिय-उवज्झाए-सीसे साहम्मिए कुल गणे य । આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુળ તથા जे मे केइ कसाया, सव्वे तिविहेण खामेमि ।। ગણ પ્રત્યે જો મેં કોઈ પણ કષાય કર્યા હોય તો તેની મન, વચન, કાયાથી હું ક્ષમાયાચના કરું છું. सव्वस्स समणसंघस्स, માથા પર અંજલિ ચઢાવી ભગવાન મહાવીરના भगवओ अंजलिं करीय सीसे । સંપૂર્ણ શ્રમણ સંઘની ક્ષમાયાચના કરું છું. તે સંઘ મને सव्वं खमावइत्ता, પણ ક્ષમા પ્રદાન કરે. खमामि सव्वस्स अहमवि ।। सव्वस्स जीवरासिस्स, भावओ धम्म निहियनियचित्तो । હું ધર્મમાં અનુરક્ત બની સમસ્ત જીવ-રાશિની ક્ષમા सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहमवि ।। યાચના કરું છું. તે જીવ-રાશિ મને પણ ક્ષમાદાન -ખાવ. . ૪, મુ. રૂર उवसंहार सुत्तं ઉપસંહાર સૂત્ર : ૨૮ર૬. વિમર્દ નાસ્ત્રોક્ગં, નિઃાં નહિમં તુ છિયે સખ્ત | ૧૮૨૬.આ પ્રમાણે હું સમ્યફ આલોચના, નિંદા, ગહ અને तिविहेणं पडिक्कतो, वंदामि जिण चउव्वीसं ।। જુગુપ્સા દ્વારા ત્રણ પ્રકારથી અર્થાત્ મન, વચન અને કાયાથી પ્રતિક્રમણ કરી, પાપોથી નિવૃત્ત થઈ, ચોવીસ -મવિ. . ૪, મુ. ૨૩ તીર્થંકર દેવોને વંદન કરું છું. काउस्सग्ग विहि सुत्तं કાયોત્સર્ગ વિધિ સૂત્ર : ૧૮ર૭, તરસ ૩૪૨૨ , પાદિછત્ત-૨૨ , ૧૮૨૭. આત્માની શ્રેષ્ઠતા માટે, પ્રાયશ્ચિત્ત માટે, વિશેષ विसोहि-करणेणं, विसल्ली-करणेणं, पावाणं कम्माणं નિર્મળતા માટે, શલ્ય-રહિત થવા માટે, પાપકર્મનો निग्घायणट्ठाए ठामि काउस्सग्गं । નાશ કરવા માટે આગળ કહેલા આગારોને છોડીને, હું કાયોત્સર્ગ કરું છું. अन्नत्थ ऊससिएणं, नीससिएणं, खासिएणं, छीएणं ઉચ્છવાસ, નિ:શ્વાસ, ખાંસી, છીંક, બગાસા, जंभाइएणं, उड्डुएणं, वायनिसग्गेणं, भमलीए, ઓડકાર, અપાનવાયુ, ચક્કર, પિત્તવિકારજન્ય મૂર્છા, पित्तमुच्छाए, सुहुमेहिं अंगसंचालेहिं, सुहुमेहि સૂક્ષ્મ રૂપે અંગોનું હલનચલન, સૂક્ષ્મ રૂપે કફનો खेलसंचालेहिं, सुहुमेहिं दिट्ठि संचालेहिं, एवमाइएहिं સંચાર, સુક્ષ્મરૂપે દષ્ટિ-ચલન ઈત્યાદિ આગારોથી आगारेहिं, अभग्गो, अविराहिओ, हुज्ज मे काउस्सग्गो । મારો કાયોત્સર્ગ ભગ્ન તથા અવિરાધિત થાઓ. जाव अरिहंताणं भगवंताणं. नमक्कारेणं न पारेमि. જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર ન કરું અર્થાત્ ताव कायं ठाणेणं, मोणेणं, झाणेणं, अप्पाणं નમો અરિહંતાણં ન બોલું, ત્યાં સુધી એક સ્થાન પર वोसिरामि । સ્થિર રહી, મૌન રહી ધર્મધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કરી, પોતાના આત્માને પાપ વ્યાપારોથી પર કરું છું. -બવ. સ. ૧, મુ. રૂદ્દ-રૂ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy