________________
१०८
चरणानुयोग-२ मरणान्तिक संलेखना अतिचार
सूत्र १८२४ (૨) અસંનાં રિમાન, સંન નં ૩વપજ્ઞામિ | ૧. અસંયમને જાણી ત્યાગું છું, સંયમનો સ્વીકાર
કરું છું. (૨) ઝવપં રિઝમ, વંનં ૩વપજ્ઞાન | ૨. અબ્રહ્મને જાણી ત્યાગું છું, બ્રહ્મચર્યનો સ્વીકાર
કરું છું. (३) अकप्पं परिआणामि, कप्पं उवसंपज्जामि । ૩. અકથ્યને જાણી ત્યાગુ છું, કથ્યનો સ્વીકાર
કરું છું. (४) अन्नाणं परिआणामि, नाणं उवसंपज्जामि । ૪. અજ્ઞાનને જાણી ત્યાગું છું, જ્ઞાનનો સ્વીકાર કરું
(५) अकिरियं परिआणामि, किरियं उवसंपज्जामि ।
૫. અકૃત્યને જાણી ત્યાગું છું, કૃત્યનો સ્વીકાર કરું
(६) मिच्छत्तं परिआणामि, सम्मत्तं उवसंपज्जामि ।
૬. મિથ્યાત્વને જાણી ત્યાગું છું, સમ્યકત્વનો સ્વીકાર
(७) अबोहिं परिआणामि, बोहिं उवसंपज्जामि ।
૭. અબોધિને જાણી ત્યાગું છું, બોધિનો સ્વીકાર
(८) अमग्गं परिआणामि, मग्गं उवसंपज्जामि ।
जं संभरामि, जं च न संभरामि, जं पडिक्कमामि, जं च न पडिक्कमामि,
तस्स सव्वस्स देवसियस्स अइयारस्स पडिक्कमामि । समणोऽहं संजय-विरय-पडिहय-पच्चक्खायपावकम्मो, अनियाणो, दिट्ठिसंपन्नो, माया-मोसंविवज्जओ ।
૮. હિંસાદિ અમાર્ગને જાણી ત્યાગું છું, અહિંસાદિ
માર્ગ ને સ્વીકારું છું. જે દોષ સ્મૃતિમાં છે અને જે સ્મૃતિમાં નથી, જેનું પ્રતિક્રમણ થઈ ગયું છે અને જેનું પ્રતિક્રમણ થઈ શકયું નથી, તે સર્વ દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. હું શ્રમણ છું, સંયમી છું, વિરત છું, પાપકર્મોને રોકનાર છું તથા પાપકર્મોનો ત્યાગ કરનાર છું, નિદાન-શલ્ય રહિત છું, સમ્યક્ દર્શન સહિત છું, માયા સહિત મૃષાવાદનો પરિહાર કરનાર છું. અઢી દ્વીપ અને બે સમુદ્રના પરિમાણવાળા મનુષ્ય ક્ષેત્રમાં અર્થાતુ પંદર કર્મભૂમિમાં જે પણ રજોહરણ, ગુચ્છગ તથા પાત્રના ધારણ કરનારા છે, પાંચ મહાવ્રત, અઢાર હજાર સંયમ ગુણોના ધારક તથા અક્ષત આચારના પાલક ત્યાગી સાધુ છે- એ સર્વને હું નથી અને મસ્તક નમાવી વંદન કરું છું.
अड्ढाइज्जेसु दीवसमुद्देसु, पन्नरससु कम्मभूमीसु । जावंति केइ साहू, रयहरण-गुच्छ-पडिग्गह-धरा ।।
पंचमहव्वय-धरा अट्ठारस सहस्स-सीलंगरहधरा ।। अक्खयायारचरित्ता, ते सव्वे सिरसा मणसा मत्थएण वंदामि ।।
–આવ. સ. ૪ સુ. ર૭–૨
मारणन्तिय संलेहणा अइयार
મરણાંતિક-સંલેખનાના અતિચાર : ૨૮ર૪. તયાાંતરે ૨ | મચ્છમ-મરતિય–સંહેTI- ૧૮૨૪, ત્યારબાદ અપશ્ચિમ-મરણાંતિક-સંલેખના- ઝોષણાझूसणा आराहणाए पंच अइयारा जाणियव्वा न
આરાધનાના પાંચ અતિચારોને જાણવા જોઈએ તથા समायरियव्वा, तं जहा
તેમનું આચરણ ન કરવું જોઈએ, તે આ પ્રમાણે છે(१) इहलोगासंसप्पओगे
૧. ઈહલૌકિક સુખની ઈચ્છા કરવી. (૨) પરટો/સંપૂરી,
૨. પરલૌકિક સુખની ઈચ્છા કરવી. . (૩) નીવિલાસંસપ્પો ,
૩. જીવવાની ઈચ્છા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org