SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ३४२ चरणानुयोग - २ वज्रमध्य चन्द्र प्रतिमा सूत्र २२१६ एक्कारसमीए से कप्पइ चउ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चउ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । बारसमीए से कप्पइ तिण्णि दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तिणि पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । तेरसमीए से कप्पइ दो दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दो पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । અગિયારસના દિવસે આહાર અને પાણીની ચારચાર દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. બારસના દિવસે આહાર અને પાણીની ત્રણ-ત્રણ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. તેરસના દિવસે આહાર અને પાણીની બે-બે દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ચૌદશના દિવસે આહાર અને પાણીની એક-એક દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. અમાસના દિવસે તે ઉપવાસ કરે છે. આ પ્રમાણે તે જવમધ્ય ચંદ્ર પ્રતિમા સૂત્રાનુરૂપ યાવતુ જિનાજ્ઞાનરૂપ પાલન કરવામાં આવે છે. चउदसमीए से कप्पइ एगा दत्ती भोयणस्स पडिगाहेत्तए, एगा पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । आमावासाए से य अब्भत्तढे भवइ । एवं खलु एसा जवमज्झ चंदपडिमा अहासुत्तं-जावआणाए अणुपालिया भवइ । -વૈવ. ૩. ૨૦, સુ. - वइरमज्झा चंदपडिमा વજમધ્ય ચંદ્ર પ્રતિમા : ૨૨૬. વરમંડ્યું છે વૈદ્રપડિ પડિવનસ અTIFસ ૨૨૧૬. વજમધ્ય ચંદ્ર પ્રતિમા સ્વીકાર કરનાર અણગાર એક निच्चं मासं वोसट्ठकाए चियत्तदेहे जे केइ જમહિના સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના परीसहोवसग्गा समुप्पज्जेज्जा-जाव-अहियासेज्जा । મમત્વથી રહિત થઈ રહે અને જે કોઈ પરીષહ તેમજ ઉપસર્ગ આવે યાવતું તેને શાંતિથી સહન કરે. वइरमज्झं णं चंदपडिम पडिवन्नस्स अणगारस्स, વજમધ્ય-ચંદ્ર પ્રતિમાના આરાધક અણગારને, बहलपक्खस्स पाडिवए से कप्पइ पन्नरस दत्तीओ કૃષ્ણ પક્ષની પ્રતિપદા (વદિ એકમ) ના भोयणस्स पडिगाहेत्तए पन्नरस पाणस्स-जाव-एयाए દિવસે પંદર-પંદર દાંતી આહાર અને પાણી લેવા एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા एसमाणे णो लभेज्जा णो आहारेज्जा । કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. बिइयाए से कप्पइ चउद्दस दत्तीओ भोयणस्स બીજના દિવસે આહાર અને પાણીની ચૌદपडिगाहेत्तए, चउद्दस पाणस्स-जाव-एयाए एसणाए ચૌદ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy