SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२१५ यवमध्य चन्द्र प्रतिमा तपाचार ३४१ तइयाए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, बारस पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । ' t 1 લ. चउत्थीए से कप्पइ एक्कारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, एक्कारस पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा ।। पंचमीए से कप्पइ दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दस पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । छट्ठीए से कप्पइ नव दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, नव पाणस्स- जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । सत्तमीए से कप्पइ अट्ठ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, अट्ठ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । ત્રીજના દિવસે આહાર અને પાણીની બાર-બાર દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ચોથના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દાંતી લેવી કલ્પ છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. પાંચમના દિવસે આહાર અને પાણીની દસ-દસ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. છઠ્ઠના દિવસે આહાર અને પાણીની નવ-નવ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. સાતમના દિવસે આહાર અને પાણીની આઠ-આઠ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. આઠમના દિવસે આહાર અને પાણીની સાત-સાત દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોની એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. નોમના દિવસે આહાર અને પાણીની છ-છ દાંતી લેવી કલ્પ છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી. એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતા આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. દસમના દિવસે આહાર અને પાણીની પાંચ-પાંચ દાંતી લેવી કહ્યું છે. યાવતુ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. अट्ठमीए से कप्पइ सत्त दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, सत्त पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । नवमीए से कप्पइ छ दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, छ पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो આહારજ્ઞા || दसमीए से कप्पइ पंच दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, पंच पाणस्स-जाव-एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy