SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ३४० चरणानुयोग - २ यवमध्य चन्द्र- प्रतिमा दसमीए से कप्पइ दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, दस पाणस्स जाव एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । गारसमीए से कप्पइ एगारस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, एगारस पाणस्स जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । बारसमीए से कप्पइ बारस दत्तीओ भोयणस्स पडिगात्तए, बारस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । तेरसमीए से कप्पर तेरस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तेरस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । चोदसमीए से कप्पइ चोद्दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चोद्दस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । पन्नरसमीए से कप्पइ पन्नरस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, पन्नरस पाणस्स जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । बहुलपक्खस्स पाडिवए से कप्पति चोद्दस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, चउद्दस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । बिइयाए से कप्पर तेरस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, तेरस पाणस्स - जाव - एयाए एसणाए एसमाणे लभेज्जा आहारेज्जा, एयाए एसणाए एसमाणे णो लभेज्जा नो आहारेज्जा । Jain Education International सूत्र २२१५ દસમના દિવસે આહાર અને પાણીની દસદસ દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે. કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. અગિયારસના દિવસે આહાર અને પાણીની અગિયાર-અગિયાર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. બારસના દિવસે આહાર અને પાણીની બાર-બાર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. તેરસના દિવસે આહાર અને પાણીની તેર - તેર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે. કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. ચૌદશના દિવસે આહાર અને પાણીની ચૌદચૌદ દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. પૂનમના દિવસે આહાર અને પાણીની પંદરપંદર દાંતી ગ્રહણ કરવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. કૃષ્ણપક્ષની પ્રતિપદા (વદિ એકમ)ના દિવસે આહાર અને પાણીની ચૌદ - ચૌદ દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. બીજના દિવસે આહાર અને પાણીની તેરતેર દાંતી લેવી કલ્પે છે. યાવત્ આ પ્રમાણેના અભિગ્રહથી એષણા કરતાં આહાર પ્રાપ્ત થાય તો લે, કદાચ આ પ્રમાણેના નિયમોથી એષણા કરતાં આહાર પ્રાપ્ત ન થાય તો ન લે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy