SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ८० चरणानुयोग-२ आचार्य आज्ञानुसार भक्त-पान ग्रहण एवं दान સૂત્ર ૭૭૭–૭૬ માર માળનુસરળ કાળા વાળ ૨- આચાર્યની આજ્ઞાનુસાર ભક્ત-પાન ગ્રહણ કરવું અને આપવું. ૭૭૭, વાસાવા પનોવિયાનું પ્રત્યે રૂચા વં વૃત્તપુત્રે ૧૭૭૭. વર્ષાવાસમાં રહેલ સાધુઓમાંથી કોઈ સાધુને આચાર્ય भवइ- “दावे भंते !” एवं से कप्पइ दावित्तए, नो આ પ્રમાણે કહે કે - હે ભંતે ! આજ તમે ગ્લાન से कप्पइ पडिगाहित्तए । સાધુ માટે આહાર લાવીને આપો !' તો લાવીને આપવું તેને કહ્યું છે. પરંતુ પોતે બીજા પાસેથી ગ્રહણ કરવું કલ્પતું નથી. वासावासं पज्जोसवियाणं अत्थेगइयाणं एवं वृत्तपुव्वं વર્ષાવાસમાં રહેલ સાધુઓમાંથી કોઈ સાધુને આચાર્ય નવ - “ડિશહેર અંતે !” વં તે પૂર્ આ પ્રમાણે કહે કે “હે ભંતે ! આજે તમે બીજા પાસેથી पडिगाहित्तए, नो से कप्पइ दावित्तए । આહાર ગ્રહણ કરો” તો પોતે ગ્રહણ કરવું કહ્યું છે, પરંતુ બીજાને આપવું કલ્પતું નથી. वासावासं पज्जोसवियाणं अत्थेगइयाणं एवं वृत्तपव्वं વર્ષાવાસમાં રહેલ સાધુઓમાંથી કોઈ સાધુને આચાર્ય भवइ-“दावे भंते ! पडिगाहेहि भंते !" एवं से આ પ્રમાણે કહે કે- “હે ભંતે ! તમે આજે ગ્લાન कप्पइ दावित्तए वि, पडिगाहित्तए वि । સાધુને આહાર લાવીને આપો અને ભંતે ! તમે બીજા પાસેથી ગ્રહણ પણ કરી લો.” તો લાવીને આપવું અને પોતે ગ્રહણ કરવું પણ કહ્યું છે. वासावासं पज्जोसवियाणं अत्थेगइयाणं एवं वृत्तपुव्वं વર્ષાવાસમાં રહેલ સાધુઓમાંથી કોઈ સાધુને આચાર્ય મવડું- “નો તાવે મંતે ! નો પડકાર મત્તે !” આ પ્રમાણે કહે કે- હે ભંતે ! આજે તમે ગ્લાન एवं से कप्पइ नो दावित्तए, नो पडिगाहित्तए । સાધુને આહાર લાવીને ન આપો. અને તમે પણ સા. . ૮, સુ. ૨૨– સ્વયં આહાર ગ્રહણ ન કરો.” તો આપવું પણ કલ્પતું નથી અને પોતે પણ ગ્રહણ કરવું કલ્પતું નથી. गिलाणं पुच्छित्ता एवं भत्तपाण गहण विहाणं ગ્લાનને પૂછીને જ આહાર પાણી લાવવાનું વિધાન : ૨૭૭૮, વાસવાણું પનોવિયા નો થપ્પડુ નિથાળ વ ૧૭૭૮, વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ-નિગ્રંથિઓને ગ્લાન ભિક્ષની निग्गंथीण वा अपरिण्णएणं अपरिणयस्स अट्ठाए સૂચના વગર કે તેને પૂછ્યા વિના અશન, પાન, असणं वा, पाणं वा, खाइमं वा, साइमं वा, ખાદ્ય કે સ્વાદ્ય ગ્રહણ કરવું કલ્પતું નથી. पडिगाहित्तए । ૫. સે મિાહું તે ? પ્ર. ભંતે ! એવું શા માટે કહ્યું ? उ. इच्छा परो अपरिण्णए भंजिज्जा, इच्छा परो न ઉ. ગ્લાનની ઈચ્છા હોય તો તે અપરિજ્ઞપ્ત (વગર भुंजिज्जा । મંગાવેલ) આહાર લે, ઈચ્છા ન હોય તો ન લે. - સા. ૮. ૮, સુ. ૪૮ विगइ गहण णिसेहो વિકૃતિ ગ્રહણ નિષેધ : ૨૭૭૧, વીસાવાનું પmોવિયાનું નો પૂરૂ નિથાળ વા ૧૭૭૯. વર્ષાવાસમાં રહેલ હૃષ્ટપૃષ્ટ, નિરોગી તેમજ સશક્ત निग्गंथीण वा हट्ठाणं आरोग्गाणं बलिय - શરીરવાળા નિગ્રંથ - નિગ્રંથિઓને કોઈપણ सरीराणं अण्णयरीओ विगईओ आहारित्तए । વિકૃતિઓનો આહાર કરવો કલ્પતો નથી. -ઢસા. રુ. ૮, યુ. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy