SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १७८०-८१ आचार्य आज्ञानुसार विकृति ग्रहण विधान समाचारी ८१ આયરિ પુછI પર્વ વિના સહ વિહા– આચાર્યને પૂછીને જ વિકતિ ગ્રહણ કરવાનું વિધાન : ૨૭૮૦. વીસાવાનું પુષ્પો વિg fમરહૂ છMા માર્યારં ૧૭૮૦. વર્ષાવાસમાં રહેલ ભિક્ષુ કોઈ વિગયનો આહાર કરવા विगई आहारित्तए । ચાહે તો - नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा-जाव- આચાર્ય યાવતુ ગણાવચ્છેદક અથવા જેને વડિલ गणावच्छेययं वा जं च वा पुरओ काउं विहरइ । માનીને વિચરણ કરી રહ્યા હોય તેને પૂછયા વગર લેવું કલ્પતું નથી. कप्पइ से आपुच्छित्ता आयरियं वा-जाव- પરંતુ આચાર્ય યાવત ગણાવચ્છેદક અથવા જેને તે गणावच्छेययं वा, जं वा पुरओ काउं विहरइ, વડિલ માની રહ્યા છે તેને પૂછીને લેવું કહ્યું છે. (આજ્ઞા લેવા માટે ભિક્ષ આ પ્રમાણે કહે-) “इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे "હે ભંતે ! આપની આજ્ઞા હોય તો કોઈ વિગયનો अन्नयरिं विगई आहारित्तए, तं एवइयं वा, एवइखुत्तो આહાર કરવા ચાહુ છું. તે પણ આટલી માત્રામાં અને વા ” આટલી વાર.” ते य से वियरेज्जा, एवं से कप्पइ अण्णयरिं विगई જો તે આજ્ઞા આપે તો કોઈ પણ વિગયનો આહાર નાદારિત્તા | કરવો કહ્યું છે. ते य से नो वियरेज्जा, एवं से नो कप्पइ अण्णयरिं જો તે આજ્ઞા ન આપે તો કોઈપણ વિગયનો આહાર विगई आहारित्तए । કરવો કલ્પતો નથી. ૫. તે મિ૬િ મતે ! પ્ર. ભંતે ! આવું કહેવાનું શું કારણ છે ? उ. आयरिआ पच्चवायं जाणंति । ઉ. આચાર્યાદિ આવનાર વિપ્નને જાણે છે. –સા. ૮. ૮, યુ. ૬૨ गिलाणट्ठा विगइ गहण विहाणं ગ્લાન માટે વિકૃતિ ગ્રહણ કરવાનું વિધાનઃ ૭૮૬. વાવીરૂં પનોવિયાનું પર્વ વૃત્તપુવૅ મવડું- ૧૭૮૧. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથોમાંથી વૈયાવૃત્ય કરનાર નિગ્રંથ આચાર્યને પૂછે કે – 'अट्ठो भंते ! गिलाणस्स' હે ભંતે! આજ કોઈ ગ્લાન માટે પથ્યની આવશ્યકતા તે ય વન્ના – “અ” પુછવળે – “વાં મફો ?” से य वएज्जा - “एवइएणं अट्ठो गिलाणस्स" जं से पमाणं वयइ, से य पमाणओ चित्तव्वे । આચાર્ય કહે – "હા, આવશ્યકતા છે.” નિગ્રંથ પૂછે કેટલી માત્રામાં આવશ્યક છે?” આચાર્ય કહે - “આટલી માત્રામાં ગ્લાન માટે આવશ્યક છે.” આ પ્રમાણે તે જેટલું પ્રમાણ કહે તે પ્રમાણે લાવવું જોઈએ. વૈયાવૃત્ય કરનાર નિગ્રંથ ગૃહસ્થના ઘરે જઈને પથ્યની યાચના કરે તથા આવશ્યકતાનુસાર પ્રાપ્ત થવાથી . બસપર્યાપ્ત છે.” આ પ્રમાણે કહે - ગૃહસ્થ જો કહે "હે ભંતે ! આપ આવું શા માટે કહો से य विन्नवेज्जा, से य विन्नवेमाणे लभेज्जा, से य पमाणपत्ते होउ “अलाहि" इय वत्तव्वं सिया । से किमाहु भंते ! છો ?” ૧. (ક) તરૂણ અવસ્થામાં વિકૃતિ ગ્રહણનો નિષેધ છે પરંતુ ગ્લાન (રૂષ્ણ) અવસ્થામાં ગુરૂ આદિની આજ્ઞા લઈને વિગય ગ્રહણ કરવાનું કલ્પ છે. (ખ) ઉત્ત. અ. ૧૭, ગા. ૧પમાં વિગય સેવન કરવાવાળાને પાપી શ્રમણ' કહ્યો છે. (ગ) વિકૃતિનાં નવ પ્રકાર - ઠાણે અ. ૯, સુ. ૬૭૪માં બતાવ્યા છે. (૧) ઠાણ અ. ૪, ઉ.૧, સુ. ૨૭૪ માં ચાર મહાવિનયનું કથન છે. (ડ) વિકૃતિ ભક્ષણનું પ્રાયશ્ચિત્ત નિ.ઉ.૪, સુ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy