SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १७७३-७६ भिखारिया दिसंकहित्ता भिक्खट्ठागमण विहाणं૨૭૭૩. વાસાવાનું પત્ત્તોસવિયા નિથાળ વા, નિાંથીખ वा कप्पइ अण्णयरिं दिसं वा अणुदिसं वा अवगिज्झिय भत्तपाणं गवेसित्तए । ૧. સે મિાદુ મંતે ! उ. उस्सण्णं समणा भगवंतो वासासु तवसंपउत्ता મતિ । भिक्षाचर्या : भिक्षार्थ गमन विधान हेतु कथन तवस्सी दुब्बले किलंते मुच्छिज्ज वा, पवडिज्ज वा, तमेव दिसं वा अणुदिसं वा समणा भगवंतो पडिजागरंति । -સા. ૬. ૮, સુ. ૭૪ णिच्चभत्तियस्स गोअरकाल विहाणं૨૭૭૪, વાસાવાનું પત્ત્તોસવિયમ્સ નિષ્પમત્તિયમ્સ મિલ્લુસ્સે कप्पइ एगं गोअरकालं गाहावइकुलं भत्ताए वा, પાળાળુવા, નિવૃમિત્ત" વા, વિસિત્ત" વા। नऽन्नत्थ आयरिय-वेयावच्चेण वा, उवज्झायવેયાવત્ત્વે વા, તવસ્તિ-વેયાવર્ધ્વળ વા, શાળवेयावच्चेण वा, खुड्डएण वा अवजण जाणएणं । -વૈસા. ૬. ૮, સુ. ૧-૨૪ णिच्चभत्तियस्स सव्वपाणग- गहण - विहाणं૭૭. વાસાવાનું પખ્ખો વિયમ્સ નિષ્ચમત્તિયસ્સ મિવુક્ષ્મ कप्पंति सव्वाइं पाणगाई पडिगाहित्तए । -સા. ૬. ૮, સુ. ૨૦ सड्ढीकुलेसु अदिट्ठ जायणा णिसेहो - ૨૭૭૬. વાસાવાનું પજ્ઞોસવિયાળ અસ્થિ ળ થાળું તÇરાડું कुलाई कडाई पत्तिआई थिज्जाई वेसासियाई संमयाई बहुमयाई अणुमयाइं भवंति । तत्थ से नो कप्पइ अदक्खु वइत्तए “ अत्थि ते ગાડતો ! રૂમ વા, રૂમ વા” Jain Education International ૧. સે મિાદુ મંતે ! ૩. સદ્ધી નહી શિન્નડુ, તેયિં પિ ઝુન્ના | -૬સા. ૬. ૮, સુ. ૮ समाचारी ७९ ભિક્ષાચર્યાની દિશા કહીને ભિક્ષાર્થ જવાનું વિધાન : ૧૭૭૩. વર્ષાવાસમાં રહેલ નિગ્રંથ - નિથિઓને કોઈ એક દિશા કે વિદિશાનો નિશ્ચય કરીને આહાર પાણીની ગવેષણા કરવી કલ્પે છે. પ્ર. ભંતે ! તમે આવું શા માટે કહ્યું ? ઉ. વર્ષાકાળમાં શ્રમણ ભગવંતો પ્રાયઃ તપશ્ચર્યા કરતા રહે છે. માટે તે તપસ્વી દુર્બલ, કલાન્ત, મૂર્છિત થઈ જાય અથવા પડી જાય તો સાથે રહેલ શ્રમણ ભગવંત તે દિશામાં તેની શોધ કરી શકે છે. નિત્યભોજીને ગોચરી જવાનું વિધાન : ૧૭૭૪. વર્ષાવાસમાં રહેલ હંમેશા આહાર કરનાર ભિક્ષુ માટે એક ગોચર કાળનું વિધાન છે અને તેને ગૃહસ્થોના ઘરોમાં ભક્તપાન માટે એક વાર નિષ્ક્રમણ-પ્રવેશ કરવો કલ્પે છે. પરંતુ આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, ગ્લાનની વૈયાવૃત્ય કરનાર તથા અપ્રાપ્ત યૌવનવાળા નાના શિષ્યોને છોડીને (અર્થાત્ તેને અનેકવાર જવું કલ્પે છે.) નિત્યભોજી માટે સર્વ પેય ગ્રહણ કરવાનું વિધાન : ૧૭૭૫. વર્ષાવાસમાં રહેલ નિત્યભોજી ભિક્ષુ માટે બધા પ્રકારનું અચિત્ત પાણી ગ્રહણ કરવું કલ્પે છે. શ્રદ્ધાવાનૢ ઘરોમાં અષ્ટ પદાર્થ માંગવાનો નિષેધ : ૧૭૭૬. વર્ષાવાસમાં રહેનાર સાધુ-સાધ્વી આ પ્રકારનાં કુળોને જાણે-જેને સ્થવિરોએ પ્રતિબોધિત કર્યાં છે, જે પ્રીતિવાળા છે, દાન આપવામાં ઉદાર છે, વિશ્વસ્ત છે. જેમાં સાધુઓને દાન આપવા માટે નોકરોને પણ સ્વામી દ્વારા અનુમતિ આપવામાં આવી હોય છે. આવા કુળોમાં અદષ્ટ વસ્તુ માટે "હે આયુષ્મન્ ! તમારે ત્યાં આ વસ્તુ છે, તે વસ્તુ છે ?” એવું પૂછવું કલ્પતું નથી. પ્ર. ભંતે ! એવું શા માટે કહ્યું ? ઉ. શ્રદ્ધાળુ ગૃહસ્વામી માંગેલી વસ્તુને ખરીદીને લાવશે કે ચોરીને લાવશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy